અંજાર : મૂળ સુગારિયાના જસુબા જીતુભા જાડેજા (ઉ.વ. 78) તે સ્વ. જીતુભા શિવુભા (નિવૃત્ત, રેલવે જમાદાર)ના પત્ની, સ્વ. પ્રતાપાસિંહ (પાણી પુરવઠા), શૈલેન્દ્રાસિંહના માતા,
સ્વ. માલુભા (નિવૃત્ત, રેલવે જમાદાર), જોરૂભા (નિવૃત્ત, હિંદુસ્તાન પેટ્રોલિયમ), ઘનશ્યામાસિંહ (ખાટલાવાળા), બળવંતાસિંહ (નિવૃત્ત જી.ઇ.બી),
અભેસંગ (માજી સરપંચ, સુગારિયા)ના ભાભી,
બળવંતાસિંહ સોઢા (ભવાનીપુર), બાપાલાલાસિંહ રાણા
(ભોંયકા)ના સાસુ, સુજાનાસિંહ, જયવીરાસિંહ,
શક્તાસિંહ (માજી ઉપસરપંચ, સુગારિયા), રાજેન્દ્રાસિંહ, રણજિતાસિંહ, નરેન્દ્રાસિંહ,
અનિરુદ્ધાસિંહના ભાભુ, વનરાજાસિંહ રાણા,
ભગીરથાસિંહ સોઢા, ક્રિપાલાસિંહ રાણા (મહામંત્રી,
અંજાર શહેર ભાજપ)ના નાની, રવિરાજાસિંહ,
યોગીરાજાસિંહ, દિવ્યરાજાસિંહના દાદી તા. 16-6-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 20-6-2025ના શુક્રવારે સાંજે 5થી 6 કાપડી સમાજવાડી, અયોધ્યાનગર (દબડા), અંજાર ખાતે.
અંજાર : મૂળ રેહાના ક.ગુ.ક્ષ. (મિત્રી) કાંતિલાલ હરિલાલ ચૌહાણ
(ઉ.વ. 61) તે સ્વ. બાલાબેન, સ્વ. હરિલાલ ડાયાભાઈ ચૌહાણના પુત્ર,
શારદાબેનના પતિ, જિગર, દીક્ષિતાના
પિતા, કૃપાબેન, રોહિતભાઈ વાઘેલાના સસરા,
હેમરાજભાઈ (ભુજ), ઈશ્વરભાઈ (રેહા), કિશોરભાઈ (કુકમા)ના ભાઈ તા. 18-6-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 20-6-2025ના શુક્રવારે સાંજે 5થી 6 ક.ગુ.ક્ષ. (મિત્રી) સમાજ ભવન,
અંજાર ખાતે ભાઈઓ તથા બહેનોની સંયુક્ત.
અંજાર : મચ્છુ કઠિયા સઇ સુતાર વિશાલ શાંતિલાલ પીઠડિયા (ઉ.વ.
35) (પીઠડિયા મંડપ સર્વિસ-અંજાર)
તે સ્વ.ખીમજીભાઇ શિવજીભાઇ તથા સ્વ. શંભુલાલ શિવજીભાઇના પૌત્ર, ભાવનાબેન શાંતિલાલ પીઠડિયાના પુત્ર,
ધર્મેશભાઇના નાના ભાઇ, ચેનલબેનના પતિ, રિંકુબેનના દિયર, લક્ષ્ય, કાશ્વીના
પિતા, કશ્યપ, દિવ્યાના કાકા, જયંતીલાલ (બચુભાઇ), સ્વ. જવેરભાઇ, દિનેશભાઇ, પ્રવીણભાઇ, અનુબેન કુંવરજીભાઇ
લીંબડ (ચોબારી), રંભીબેન સામજીભાઇ પરમાર (સામખિયાળી)ના ભત્રીજા,
રાજેશ, જ્યોત્સનાબેન હિતેષભાઇ પરમાર (મુંબઇ),
સંદીપ , હસમુખ, પૂજાબેન ગોપાલભાઇ
પરમાર (મુંદરા), જય, સંજના, નૈતિકના ભાઇ, સંજયભાઇ અરાવિંદભાઇ સોલંકી (ગાંધીધામ)ના
ભાણેજ, મહેશભાઇ ભીમજીભાઇ પરમાર (માધાપર)ના જમાઇ, નિમેષભાઇના બનેવી તા. 18-6-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 20-6-2025ના શુક્રવારે સાંજે 4.30થી 5.30 કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજવાડી
(પીરવાડી), અંજાર ખાતે. (લૌકિક વ્યવહાર
બંધ છે.)
માંડવી : રાજેશ માધવજી ચોથાણી (ઉ.વ. 56) તે રેખાબેન (મીનલબેન)ના પતિ, ધવલના પિતા, આરવના દાદા,
કાજલબેનના સસરા, જિતેશભાઇ ચૂનીલાલ ગણગણાત્રા (ભુજ)ના
વેવાઇ, સ્વ. માધવજી વેલજી તથા સ્વ. શાંતાબેનના પુત્ર,
અશ્વિન, સ્વ. આશાબેન, પ્રભાબેન
ચંદુલાલ ચંદારાણા, ચંદ્રકાન્ત, મહેન્દ્ર,
કિશોર, પ્રતાપ, સ્વ. પરેશ
(માંડવી), ભરત, ભૂપેન્દ્ર (મુંબઇ),
દક્ષા પ્રતાપભાઇ પલણ (નખત્રાણા), મમતા અતુલભાઇ
રૂપારેલ (મુંબઇ)ના ભાઇ, સ્વ. વલ્લભદાસ વેલજી, સ્વ. ગોવિંદજી વેલજીના ભત્રીજા, હિતેષ, વિલેશ, ભારતી, અવનીના મામા,
કપિલ, કલ્પેશ, ભાવિકના કાકા,
સ્વ. કાનજી જાદવજી ભગદે (કોઠારા)ના જમાઇ, ગોરધન,
પ્રતાપ, કીર્તિ, સુરેશ,
શરદ, વિજય, ભાવેશ,
ગોદાવરી, લીલાવંતી, જાનકી,
પ્રીતિ, મધુબેન, નીતાબેનના
બનેવી, સ્વ. કાનજી ગણાત્રા (ભુજ)ના દોહિત્ર, સ્વ. ચત્રભોજ કાનજી (મહેશભાઇ ટેક્સીવાળા), જગજીવન કાનજી
ગણાત્રાના ભાણેજ તા. 17-6-2025ના
અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 19-6-2025ના ગુરુવારે સાંજે 4થી 5 લોહાણા મહાજનવાડી, તળાવ ગેટ, માંડવી ખાતે.
માંડવી : સંગાર આયેશાબાઈ હુશેન (ઉ.વ. 69) તે મ. હાજી હુશેન ઇસ્માઇલના
પત્ની, અબ્બાસ, સાબરીન,
અલ્તાફ, જાવેદના માતા, સંગાર
મામદ બુઢા, અનવર, અદ્રેમાનના બહેન તા. 14-6-2025ના અવસાન પામ્યા છે.
મિરજાપર (તા. ભુજ) : બિહારીલાલ (બટુકભાઈ) વેલજીભાઈ મૈચા (ઉ.વ.
70) તે સ્વ. મણિબેન વેલજી મૈચાના
પુત્ર, જયશ્રીબેનના પતિ, ગં.સ્વ.
સવિતાબેન કરસનદાસ પોમલના જમાઈ, રિદ્ધિબેન, તુલશીબેનના પિતા, મનન જયસુખભાઈ સોની (મિરજાપર),
શિવમ જિતેન્દ્રભાઈ બુદ્ધભટ્ટી (માધાપર)ના સસરા, પ્રાણલાલભાઈ, કિશોરભાઈ, મંગળાબેન
(કમુબેન), બચુબેનના ભાઈ, રાજુભાઈ,
દીપકભાઈ, કીર્તિભાઈ, રાજાભાઈ,
રક્ષા પ્રકાશ બારમેડાના બનેવી, ગં.સ્વ. શારદાબેનના
દિયર, ગીતાબેનના જેઠ, નરેશ, ઈલાબેન, હસમુખભાઈ ગુજરાતીના કાકા, હાર્દિક, રીટાના મોટા બાપા તા. 17-6-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 19-6-2025ના
ગુરુવારે સાંજે 5થી 6 અંબે માતાજીના મંદિરમાં, મિરજાપર ખાતે.
સુખપર (તા. ભુજ) : રાયમા આમદ ભચુ (ઉ.વ. 76) તે મ. રાયમા ભચુના પુત્ર, મો. હુશેન, અહેમદ રાયમાના
પિતા, મ. સુલેમાન ભચુના નાના ભાઇ, મ. મામદ
જુસબ (ગઢશીશા)ના જમાઇ તા. 17-6-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 19-6-2025ના ગુરુવારે સવારે 10થી 11 નિવાસસ્થાન મફતનગર, સુખપર ખાતે.
ગઢશીશા (તા. માંડવી) : વાલુબેન કરમશી ઉકાણી (ઉ.વ. 88) તે સ્વ. કરમશી વિશ્રામ ઉકાણીના
પત્ની, કેસરબેન, જલારામભાઇ,
રાજુભાઇ, ચંદુભાઇના માતા, ઉર્મિલાબેન, જયાબેન, સુનિતાબેન,
કાંતિલાલ શિવજી વેલાણીના સાસુ તા. 18-6-2025ના અવસાન પામ્યા છે. અંતિમયાત્રા
તા. 19-6-2025ના સવારે 9.30 વાગ્યે નિવાસસ્થાન ગઢશીશા ખાતેથી
નીકળશે. પ્રાર્થનાસભા તા. 20-6-2025ના
શુક્રવારે સવારે 8.30થી 12 અને બપોરે 3થી 5 ગઢશીશા નવાવાસ પાટીદાર સમાજવાડી ખાતે.
કોટડી-મહાદેવપુરી (તા. માંડવી) : હાલે મુંબઇ દિનેશ વલ્લભદાસ
વેદ (ઉ.વ. 63) તે ગં.સ્વ. વિમળાબેન વલ્લભદાસ
જીવણદાસ વેદના પુત્ર, સુરેશ,
કિશોર, નરેન્દ્ર, સુશીલા,
ભાવના, દમયંતીના ભાઇ, રેખાબેનના
પતિ, કેતન, હર્ષિદાના પિતા, વર્ષાબેનના દિયર, ધ્રપ્રેશભાઇ, હિરેનભાઇ, નિપૂણભાઇના સાળા, નીરવ,
વિરલ, જિજ્ઞેશ, એકતા,
અંજલિ, સેવેતાના મામા, મગનલાલ
ધરમશીના જમાઇ તા. 18-6-2025ના
અવસાન પામ્યા છે. સાદડી તા. 20-6-2025ના
બપોરે 3થી 5 કોટડી-મહાદેવપુરી (તા. માંડવી) ખાતે.
ભુજપુર (તા. મુંદરા) : રમીલાબેન (ઉ.વ. 40) તે ગોપાલ ભચુ મહેશ્વરીના પત્ની, પૂજા, અનિતા, આસ્થા, જિયા, રાજેશ, ધવલના માતા, વાલજી ખમુ ફુફલ (નારાણપર-રાવરી)ના પુત્રી
તા. 16-6-2025ના અવસાન પામ્યા છે.
ખીરસરા-કોઠારા (તા. અબડાસા) : જાડેજા હર્ષિદાબા ચતુરસિંહ (ઉ.વ.
44) તે સ્વ. બાલુભા સતુભા, જેઠુભા સતુભા, કનુભા સતુભાના
પુત્રવધૂ, ચતુરસિંહના પત્ની, માનુભા,
રણજિતસિંહ, નરવિનસિંહના નાના ભાઇના પત્ની,
પ્રતાપસિંહ, જયુભા, દિલીપસિંહ,
મહેન્દ્રસિંહ, હનુભા, અરવિંદસિંહ,
વનરાજસિંહ, રામદેવસિંહના ભાભી, સુરેન્દ્રસિંહ, દિવ્યરાજસિંહ, અંકિતાબા,
હાર્દિકબાના માતા, પ્રદ્યુમનસિંહ, હરપાલસિંહના કાકી, ક્રિષ્નદીપસિંહ, રિતેન્દ્ર, પ્રથમ, નક્ષરાજના ભાભુ
તા. 17-6-2025ના અવસાન પામ્યા છે. બેસણું
નિવાસસ્થાને.
સામખિયાળી (તા. ભચાઉ) : મૂળ વરલીના ઠક્કર મણિબેન પ્રેમજી (અડવા)
(ઉ.વ. 74) તે સ્વ. પ્રેમજી લાલજીના પત્ની, સ્વ. દમયંતી પ્રતાપભાઈના માતા, સ્વ. રામજી, સ્વ. બાબુલાલ, સ્વ.
ગાવિંદજી, સ્વ. ગોદાવરીબેન સામજી રૂપારેલ, સ્વ. રતનબેન વિઠ્ઠલદાસ ઠક્કરના ભાભી, સ્વ. નેણાબેન પીતાંબર દેવકરણ ગંધાના પુત્રી, સ્વ. પાર્વતીબેન જગજીવન ચંદે, કાન્તાબેન બંસીલાલ રાજદે,
પુષ્પાબેન કાનજી દત્તાણી, રમેશ પીતાંબર ગંધા (સામખિયાળી)ના
બહેન, મુક્તાબેનના નણંદ, અમિત (લાલા)ના
ફઈ, કલ્પના રાજેશકુમાર મહિધર, ચેતના વિષ્ણુકુમાર
ચંદે, પ્રતિમા રાજેશકુમાર આથા, જયશ્રી મુકેશકુમાર
તન્ના, દર્શન, ઉત્તમના નાની, મહેશ, સ્વ. રમેશ, રોહિત,
દીપક, સ્વ. રીટાબેન મનોજકુમાર આડ, સ્વ. નલિનીબેન નરેન્દ્રકુમાર પુંજાણી, નયના રમેશકુમાર
રૂપારેલ, શાલીની લલિતકુમાર નૈન સોમૈયા, સપના સુનીલકુમાર ગણાત્રા, યામિની હરેશકુમાર આડઠક્કરના
મોટીમા તા. 16-6-2025ના
અવસાન પામ્યા છે. દશો તા. 20-6-2025ના
શુક્રવારે લોહાણા મહાજનવાડી, સામખિયાળી
ખાતે.
સામખિયાળી (તા. ભચાઉ) : મૂળ લોદ્રાણીના હસમુખલાલ દામજીભાઈ રૈયા
(ઉ.વ. 57) તે સ્વ. દામજીભાઈ પોપટલાલ રૈયાના
પુત્ર, સ્વ. મનસુખલાલ, સ્વ. નવીનભાઇ,
દલસુખભાઈ (મુંબઈ), અમૃતલાલ, ગં.સ્વ. વનીતાબેન રમેશલાલ કોટક, રસીલાબેનના ભાઈ,
સ્વ. ડાહ્યાલાલ પોપટલાલ કોટક (આદિપુર)ના જમાઈ, સુરેશભાઈ, નરેશભાઈ, ભરતભાઈ,
વિનોદભાઈ, ગિરીશભાઈ, શૈલેષભાઈ,
તરુણાબેન પ્રવીણકુમાર (ખાખર)ના બનેવી, મીતાબેનના
પતિ, કમલેશ, કુલદીપ, શીતલ નિશાંતકુમાર ઠક્કરના પિતા, મુકેશ, નીલેશ, રાજેશ, હિતેષ, હસ્તાબેન-સ્વ. અતુલ, હરેશના કાકા, સ્વ. ખીમજી રવજી (રાપર)ના ભત્રીજા, સ્વ. મગનલાલ પ્રાગજીભાઈ
રતાણી (પલાંસવા)ના દોહિત્ર, નરભેરામ, ચમનલાલના
ભાણેજ તા. 17-6-2025ના
અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 20-6-2025ના શુક્રવારે સાંજે 5થી 6 લોહાણા મહાજનવાડી, સામખિયાળી ખાતે.
ડોમ્બિવલી (મુંબઇ) : મૂળ ટંકારાના ચંદ્રિકાબેન (ઉ.વ. 90) તે નટવરલાલ પ્રાગજી ગણાત્રાના
પત્ની, વિજય, પ્રકાશ,
ધર્મેન્દ્ર, ભાવના, મીનાબેનના
માતા, ભારતી, પૂનમ, દિલીપકુમાર, કિરીટકુમારના સાસુ, ગૂંજન, હેમલ, અમી, વિરલ, વ્રજેશ, માનસના દાદી,
રિન્કુ રોમિલ, પ્રજ્ઞા, આકાંક્ષાના
નાની, ઉન્નતિ, સ્નેહા, મિતાલીના દાદીસાસુ તા. 16-6-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 19-6-2025ના ગુરુવારે સાંજે 4.30થી 6 શુભ મંગલ કાર્યાલય, એવરેસ્ટ શોપિંગ સેન્ટર, ભાજી માર્કેટ, બાટા શો-રૂમની ઉપર, ડોમ્બિવલી (ઇસ્ટ) મુંબઇ ખાતે.