ભુજ : મૂળ નારાયણ સરોવરના ગોદાવરીબેન રાજગોર (માકાણી) (ઉ.વ.
69) તે ઉમેદલાલ ગોર (નિવૃત્ત એસ.ટી.
ડ્રાઇવર માંડવી ડેપો)ના પત્ની, સ્વ.
પુરબાઇ મણિશંકર જેરામના પુત્રવધૂ, જાગૃતિબેન, તરુણભાઇ (વિશાખાપટ્ટનમ), નેતલબેનના માતા, પ્રજ્ઞાબેન (પ્રવીણાબેન), નિરેનભાઇ, દિનેશભાઇના સાસુ, ધૃતિ, વિશ્રુતિના
દાદી, મૈત્રી, ઉષ્મા, પ્રિશા, પલકના નાની, સ્વ. ચૂનીલાલ,
સ્વ. લાભશંકર, સ્વ. કાન્તિલાલના નાના ભાઇના પત્ની,
સ્વ. ગૌરીબેન, ગં.સ્વ. રમીલાબેન, ગં.સ્વ. વિજયાબેનના દેરાણી, સ્વ. જમનાબેન, સ્વ. કસ્તૂરબેન, ભગવતીબેન, ગં.સ્વ.
ભાનુમતીબેન, સ્વ. પ્રેમિલાબેન, જયાબેનના
ભાભી, મહેન્દ્ર, મુકેશ, હર્ષદ, મયૂર, કમલેશ, અતુલ, અનિલ, જયેશના કાકી,
સ્વ. મમીબાઇ ભવાનજી જીવરામ નાકર (બાગ)ના પુત્રી, ખરાશંકર, ગંસ્વ. સવિતાબેન (પત્રી)ના બહેન, સાવિત્રીબેનના નણંદ, સ્વ. મૂળજી, સ્વ. મોરારજી, સ્વ. મંગલદાસના ભત્રીજી, સ્વ. નવીનચંદ્ર જીવરામના ભાણેજી, અસ્મિતા, પ્રકાશ, જ્યોત્સનાના ફઇ, સુરેશ,
ચેતન, પ્રકાશના માસી તા. 25-5-2025ના વિશાખાપટ્ટનમ ખાતે અવસાન
પામ્યા છે. બંને પક્ષની સાદડી તા. 30-5-2025ના શુક્રવારે સાંજે 4થી 5.30 ડી.સી. જાડેજા
ભવન, વાલદાસનગર, શક્તિધામ રોડ,
ભુજ ખાતે.
ભુજ : મૂળ બિબ્બરના ભાનુશાલી ભાવિક બાબુલાલ ફુલિયા (ઉ.વ. 39) તે ગં.સ્વ. વિમળાબેન બાબુલાલ
ફુલિયાના પુત્ર, પ્રિયાબેનના પતિ,
કુશ, નંદનીના પિતા, સુનીલ,
સચિન, જિજ્ઞેશ, સાવન,
પ્રિન્સાના ભાઇ, આશાબેન, હીરલબેનના દિયર, ગં.સ્વ. સાકરીબેન પરસોત્તમભાઇ ગજરા
(ભાડઇ)ના જમાઇ, સ્વ. નેણબાઇ, શાન્તાબેન
મીઠુભાઇના પૌત્ર, સ્વ. લક્ષ્મીબેન દયાળજી ચાંદ્રા (ધુણઇ)ના દોહિત્ર,
દીપ્તિબેન ભાવેશભાઇ કટારમલ (ધુણઇ), આયુષીના કાકાઇ
ભાઇ, કરન, વીર, નીર,
શિવમ, દિશાના કાકા, સ્વ.
ધારશીભાઇ, સ્વ. કિશોરભાઇ, જેરામભાઇ,
સ્વ. શાન્તિલાલના પૌત્ર, સ્વ. સરસ્વતીબેન નવીનભાઇ
ભદ્રા (લોરિયા), સ્વ. ઉર્મિલાબેન મહેશભાઇ ચાંદ્રા (ધુણઇ),
ચેતનાબેન બાબુભાઇ મંગે, પનાબેન મૂળજીભાઇ ગજરા,
સીતાબેન, પ્રવીણભાઇ, આશાબેન,
મયૂરભાઇના ભત્રીજા, ભગવતીબેન માલજીભાઇ ચાંદ્રા
(ધુણઇ), ગં.સ્વ. હંસાબેન વિઠ્ઠલભાઇ ચાંદ્રા (ધુણઇ), સ્વ. પાર્વતીબેન કિશોરભાઇ ભદ્રા (લોરિયા), ગં.સ્વ. અલ્પાબેન
કમલેશભાઇ ભદ્રા (લોરિયા), સીતાબેન લક્ષ્મીદાસ શેઠિયા,
ઝવેરબેન રમેશભાઇ વડોર (ઝુરા), સ્વ. બબીબેન (ભુઇમા)
પૂંજાલાલ ગજરા (નિરોણા), ગં.સ્વ. કૌશલ્યાબેન માધવજી ગજરા (નિરોણા)ના
ભાણેજ તા. 27-5-2025ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 29-5-2025ના ગુરુવારે સાંજે 4થી 5 ભાનુશાલી
મહાજનવાડી, જયેષ્ઠાનગર, ભુજ ખાતે.
ભુજ : વિમળાબેન નારાણલાલ આચાર્ય (ઉ.વ. 90) તે ડો. પી. એન. આચાર્ય, સાવિત્રીબેન પ્રભુલાલ ભીંડે (સુરત),
ભગવતીબેન ડાહ્યાલાલ જોબનપુત્રા (ડીસા)ના માતા, સુશીલાબેન પી. આચાર્ય (પૂર્વ ઉપપ્રમખ, ભુ.ન.પા.)ના સાસુ,
દીપ્સા આચાર્ય, ડો. કૃતિ જીત ગોસ્વામી,
દ્વિજેશ આચાર્ય (ફલેવર્સ-ભુજ)ના દાદી, પૂજા દ્વિજેશ
આચાર્યના દાદીસાસુ તા. 28-5-2025ના
અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 29-5-2025ના ગુરુવારે સવારે 8.30 વાગ્યે ડો. આચાર્યના નિવાસસ્થાન 5-જ્યુબિલી કોલોની, ભુજથી લોહાણા સ્મશાનગૃહે જશે.
ભુજ : હારુન અહેમદ સમા (નિવૃત્ત જી.ઇ.બી.) (ઉ.વ. 82) તે મ. હાસમ (મામા) તેમજ ઉમરના
બનેવી, મહમદ (પાણી પુરવઠા), અહેમદ
(આર્મી), અબ્દુલરહીમના પિતા, જુસબ ઇસ્માઇલ
(નિવૃત્ત પી.જી.વી.સી.એલ.), હુશેન (મુન્ના)ના કાકા, ગુલામહુશેન સાલેમામદ (પાણી પુરવઠા), અલીમામદ બાલુઅલી,
અયુબ, બશીરના મામા, સિકંદર
સમા (એસ.એસ. બ્લોક), શકીલ સમા (એઆઇએમઆઇએમ), વસીમ, અઝહર, એઝાઝ, ખાલીદ, ઝુબેર, શીશ, સુઝાન, આરિફ, અકમલના દાદા,
હસન અલીમામદ (પી.જી.વી.સી.એલ.), અબ્દુલકાદર હસનના
સસરા, અનવર (પી.જી.વી.સી.એલ.), મુસ્તાક,
આબીદના નાના, શિયાફ અને સલારના પરદાદા તા. 28-5-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 31-5-2025ના સવારે 9.30થી 10.30 મેમણ જમાતખાના, ભુજ ખાતે.
આદિપુર : ભાવસાર રુક્ષ્મણીબેન ડાયાલાલ ભટ્ટી (રુખાબેન) (ઉ.વ.
68) તે સ્વ. નર્મદાબેન ડાયાલાલ
ભટ્ટીના પુત્રી, સ્વ. ચંપાબેન, મધુબેન, સ્વ. જેઠાલાલ, નરેન્દ્રના
બહેન, ગં.સ્વ. નીતાબેન, દક્ષાબેનના નણંદ,
દર્શન, અમિત, અજિત,
વિજયના ફઇ, અંજલિના ફઇજી, ગૌતમ, જયશ્રી, અલકા, સ્વ. મુકેશના માસી તા. 21-5-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 30-5-2025ના શુક્રવારે સાંજે 5થી 6 લોહાણા સમાજવાડી, સરકારી સ્કૂલની પાછળ, આદિપુર ખાતે તથા ઉત્તરક્રિયા તા.
31-5-2025ના શનિવારે મકાન નં. 716, ડી.સી.-5, પાંજોઘર, આદિપુર ખાતે.
કોડાય (તા. માંડવી) : ભાનુબેન (વાડાસર) (ઉ.વ. 74) તે સ્વ. શંભુલાલ મણિશંકર જોષી
(શંભુ મારાજ)ના પત્ની, સ્વ. નરભેરામ
ભીમજી ઔદીચ્ય (મુંબઇ)ના પુત્રી, સ્વ. મોહનભાઈ (નાશિક),
સ્વ. દીપકભાઈ (મુંબઈ), જયાબેન વાલજી (ભુજપુર)ના
બહેન, બચુબેન (મોરજર), સ્વ. વિમળાબેન (વિથોણ),
મંજુલાબેન (ભુજ), રસિલાબેન (કોઠારા), મહેન્દ્રભાઈ (લુડવા), મંગળાબેન (કંડલા)ના ભાભી,
અલ્પાબેન (મુંબઇ), ભાવેશભાઈ (કોડાય પૂલ),
જિજ્ઞેશભાઈ (મુંબઇ), જયશ્રીબેન જિજ્ઞેશ ગોર (પીપરી),
ધારાબેન મનીષ રાજપરા (ભુજ)ના માતા, પ્રેમ,
ભક્તિ, ક્રિષ્ના, મનિતના
દાદી, મિરલ, રોમિલ, કામાક્ષી, ભીષ્મ, ખુશાનવીના નાની,
પૂજા અને જાન્હવીના સાસુ તા. 28-5-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 30-5-2025ના શુકવારે સાંજે 4થી 6 પરજિયા રાજગોર સમાજવાડી, મહાવીર નગર, કોડાય પુલ ખાતે.
તલવાણા (તા. માંડવી) : ધર્મિશાબા (ઉ.વ. 31) તે દશરથસિંહ ફતેહસિંહ રાઠોડના
પત્ની, ફતેહસિંહ નારૂભાના પુત્રવધૂ, જયદીપસિંહના નાના ભાઇના પત્ની, જયપાલ, જયદેવના કાકી, હેતાશીબા અને યુગદેવના માતા, કલુભા ગોવિંદજીના પૌત્રવધૂ, હિતુભા, દીપુભા, વનરાજસિંહના ભત્રીજાવહુ, ભરતસિંહ, વીરેન્દ્રસિંહ, રાજેન્દ્રસિંહ,
અજયસિંહ, હરપાલ, વિશાલસિંહ,
વરૂણરાજના ભાભી તા. 27-5-2025ના અવસાન પામ્યા છે. સાદડી અજાણી ભાયાત હોલ, તલવાણા ખાતે તથા ઉત્તરક્રિયા તા. 2-6-2025ના સોમવારે નિવાસસ્થાને.
મોટી વિરાણી (તા. નખત્રાણા) : ખલીફા હાજી જુસબ ઓસમાણ (ઉ.વ. 76) તે મ. ઓસમાણ હારુનના પુત્ર, મ. ઈબ્રાહિમ હારુનના ભત્રીજા, હારુન ઓસમાણ, અમીનાબેન આરબ, હુરબાઈ
રમજાન, જુબેદાબેન અલીમામદના મોટા ભાઈ, સુલેમાન,
દાઉદ (મઉં), સિકંદર, રજાકના
કાકાઈ ભાઈ, અલીમામદ, અશરફ, આરીફ, મેહબૂબના પિતા, લતીફ,
અનીસ, તાહિર, મોહયુદીન,
માહિરના દાદા, અબ્દુલ અને અનવરના મોટાબાપા,
મ. હાજી ફકીરમામદ આમદ (ગઢશીશા)ના જમાઈ, હાજી અદ્રેમાન
(ગઢશીશા), હાજી એહમદ (ગઢશીશા), હાજિયાણી
શેરબાનુ અબ્દુલલતીફ (ભુજ), હાજિયાણી કુલસુમ અબ્દુલકાદર (હૈદરાબાદ),
મુમતાજ અબ્દુલકાદર (ભુજ), હાજી ગની હુસેન (ગઢશીશા)ના
બનેવી, હાજી રસીદ, ઇમરાન, ઇજાજના ફુવા, ઇન્દ્રિશ, આરીફ,
સિકંદર, સોહેલ (ભુજ)ના માસા, અલીમામદ, અબ્દુલરજાક, કાસમ,
આશિકના મામા તા. 28-5-2025ના અવસાન પામ્યા છે.
વાયેઝ-જિયારત તા. 31-5-2025ના
શનિવારે સવારે 10થી 11 મુસ્લિમ જમાતખાના, મોટી વિરાણી ખાતે.
ગાંધીધામ : મૂળ દહીંસરાના મેઘજીભાઇ ધુઆ (નિવૃત્ત એ.એસ.આઇ. ગુજરાત
પોલીસ) (ઉ.વ. 62) તે સ્વ. પુરબાઇ ચાંપશીભાઇ ધુઆના
પુત્ર, ગં.સ્વ. નિતાબેનના પતિ, નારાણભાઇ, લક્ષ્મીબેનના ભાઇ, ધર્મિષ્ઠા,
આરતી, રાજનના પિતા, સ્વ.
લધારામ ધારશી થારૂના જમાઇ, અશોકભાઇ, પૂનમભાઇના
બનેવી, જગદીશભાઇ પુનમચંદ ચંદેના સાળા, અંજલિ,
જશોદા, પ્રેમજીભાઇ, મુકેશભાઇ,
રાહુલભાઇના સસરા, કપિલ, હેતલ,
મિત્તલના મોટાબાપા, સ્વ. ખીમજીભાઇ લધારામ પાતારિયા,
કાનજીભાઇ આત્મારામ આયડી (ભુજ)ના વેવાઇ, જિયાન,
હીર, દિયાનના દાદા, જ્ઞાન,
ગિયાના, પ્રાંજલના નાના તા. 28-5-2025ના અવસાન પામ્યા છે. લૌકિક
વ્યવહાર નિવાસસ્થાન પ્લોટ નંબર 458, સેક્ટર-7, ગાંધીધામ ખાતે.
ગાંધીધામ : જયેશ મણોંઢિયા (ઉ.વ. 27) તે લખીબેન પચાણ મણોંઢિયાના
પુત્ર, કાનબાઇ દેવજી ભચુ મણોંઢિયાના પૌત્ર,
સુમાર દેવજી, મનોજ દેવજી, રામીબેન નાનજી મંગરિયા (ભુજોડી), ઉમાબેન જેન્તી પરમાર
(ભુજ), ધરમશી (ખંભરા), જુમાભાઇ મગાભાઇ
(ભુજોડી)ના ભત્રીજા, કેસરબેન રાજા માયાભાઇ સિજુ (ભુજ)ના દોહિત્ર,
રામજી, હમીરના ભાણેજ તા. 28-5-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ
તા. 29-5-2025ના ઘડાઢોળ તથા તા. 30-5-2025ના પાણીયારો નિવાસસ્થાન નવી
સુંદરપુરી, ગાંધીધામ ખાતે.
અંજાર : પ્રજાપતિ લીલાવંતીબેન (મેઘીબેન) (ઉ.વ. 84) તે સ્વ. નાનજીભાઇ મલુભાઇ ચોનાણીના
પત્ની , સ્વ. ડાયાભાઇ મલુભાઇ (અક્ષય ટ્રાન્સપોર્ટવાળા),
સ્વ. ભાણજીભાઇ મલુભાઇના નાના ભાઇના પત્ની, સ્વ.
મેઘજીભાઇ મલુભાઇના ભાભી, ચંદુલાલ (આશાપુરા કેટરર્સવાળા),
પાર્વતીબેન તથા રંજનબેનના માતા, સ્વ. ધનજીભાઇ
(મારૂતિ મોટર ગેરેજવાળા), મૂળજીભાઇ (નીરવ કેટરર્સવાળા),
કાશીબેન સુવઇ)ના કાકી, ડાયલાલ મૂળજીભાઇ (ભચાઉ),
દિલીપભાઇ પૂંજાભાઇ (ભદ્રેશ્વર), પ્રેમિલાબેન ચંદુલાલના
સાસુ, જલ્પેશભાઇ, ભાવેશભાઇ, ખુશાલભાઇ, જિજ્ઞાબેનના દાદી, મયંક,
હેત્વ, યુવાસ, કાવ્યા,
માન્યાના મોટા દાદી, વૈદેહી તથા રીનાબેનના દાદીસાસુ,
ગં.સ્વ. મોઘીબેન ધનજીભાઇ, કુસુમબેન મૂળજીભાઇના
કાકીસાસુ, ખીમજીભાઇ વાઘજીભાઇ ઝંડાડિયા (લલિયાણા, તા. ભચાઉ)ના પુત્રી તા. 28-5-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 30-5-2025ના શુક્રવારે સાંજે 5થી 6 ક્ષત્રિય સમાજવાડી, ગાયત્રી ચાર રસ્તા, અંજાર ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)
અંજાર : કુંભાર ઇબ્રાહિમ મામદ ઓઢાણી (ટેમ્પોવાળા) (ઉ.વ. 65) તે કુંભાર રજાક, કુંભાર સલીમ, કુંભાર અસલમના
પિતા, કુંભાર મુસ્તાક ફકીરમામદ (મુંદરા)ના સસરા, મ. હુશેન (ભુજ), મ. ઇશાક, મ. ઇસ્માઇલ
ઓઢાણાના ભાઇ, બોબડા અધા આમદ, મ. કાસમ ઓસમાણ,
કુંભાર ફકીરમામદ ઓસમાણ (મુંદરા)ના સાળા તા. 28-5-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 30-5- 2025ના શુક્રવારે સવારે 9.30થી 10.30 નિવાસસ્થાન અંજાર ખાતે.
નખત્રાણા : મૂળ કાદિયા નાના મારૂ કરીમાબેન (ઉ.વ. 97) તે સ્વ. મારૂ સાલેભાઈના પત્ની, મારૂ ખમીસાભાઈ (એસ.ટી. નિવૃત્ત), રમેશભાઈ (પાણી પુરવઠા), મોહનભાઈ (પાણી પુરવઠા),
સ્વ. મારૂ અરાવિંદભાઈ, કેશરબેનના માતા,
વિશાલ મારૂ, વિજય મારૂ, આશિષ
મારૂ, વિનોદ મારૂ, પીયૂષ મારૂ (પ્રોફેસર),
વસંતના દાદી, મારૂ નવીનભાઈ (તલાટી)ના મોટીમા તા.
27-5-2025ના અવસાન પામ્યા છે. બારસ જાગરણ તા. 6-6-2025ના શુક્રવારે તથા પાણી (ઘડાઢોળ) તા. 7-6-2025ના શનિવારે સવારે 8.30 કલાકે નિવાસસ્થાન શાંતિનગર, નખત્રાણા ખાતે.
ભચાઉ : ખત્રી અબ્દુલરઉફ હાજી મો.ઇકબાલ સિકરાવાળા (ઉ.વ. 40) તે યાકુબ, સોયબ, ખાલીદ, મોલાના આસિફના ભાઇ, હાજી હારુન હાજી આદમ (ધમડકા)ના જમાઇ
તા. 27-5-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 29-5-2025ના ગુરુવારે સવારે 10.30 વાગ્યે મુસ્લિમ સમાજવાડી, જૂના બસ સ્ટેશન પાછળ, હિંમતપુરા, ભચાઉ ખાતે.
રાપર : માલી નવીનભાઈ (ઉ.વ. 55) તે ગં.સ્વ. પુરીબેન તથા સ્વ. કાનજીભાઈ રૂડાભાઈનાં પુત્ર, નાવીબેનનાં પતિ, સવજીભાઈ,
ભરતભાઈ, રમીલાબેન, રમેશભાઈના
ભાઈ, પ્રકાશ, પૂજા, મોનિકા તથા પ્રિન્સીના પિતા તા. 28-5-2025ના અવસાન પામ્યા છે. સામાજિક લોકાઈ તા. 30-5-2025ના શુક્રવારે નિવાસસ્થાને તથા
પ્રાર્થનાસભા તે જ દિવસે સાંજે 5થી 6 માલી સમાજવાડી, રાપર ખાતે.
કુકમા (તા. ભુજ) : માંડણભાઈ રૂડાભાઈ ચાવડા તે દેવઇબેનના પતિ, સ્વ. રાઘુભાઈ, મેઘજીભાઈ,
રમેશભાઈ, ભરતભાઇ, સ્વ. દેશીબેન
ગાવિંદભાઈ બરારિયા, કમીબેન રામજીભાઈ બરારિયાના પિતા તા. 27-5/-2025ના અવસાન પામ્યા છે. બેસણું
નિવાસસ્થાને કુકમા ખાતે.
સતાપર (તા. અંજાર) : મૂળ વાંઢિયાના બલવંત (ઉ.વ. 38) તે ગેલા હીરા બારોટના પુત્ર, ગં.સ્વ. જ્યોત્સનાબેનના પતિ, અમૃતબેન શંકરદાન (અંજાર), મહેન્દ્રભાઇ, પારૂલબેનના ભાઇ, મોહન દામા, ભીખુ
દામા, ધનસુખ શામજી, રામજી શામજી,
કિશોર શામજી, દિનેશ વજા, અમ્રત વજાના કાકાઇ ભાઇ, નાગલબેન મફા, તેજીબેન વીરભાણના ભત્રીજા તા. 23-5-2025ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા, ભજન-સત્સંગ તા. 29-5-2025ના ગુરુવારે રાત્રે નિવાસસ્થાને
સ્વામિનારાયણ નગર, સતાપર ખાતે.
મોટા લાયજા (તા. માંડવી) : મંધરા હલુબાઈ પેન્ના (ઉ.વ. 91) તે મંધરા ઓસમાણ, મંધરા સિધીકના માતા, સિકંદર,
આસિફ, આદિલ, ખાલિદના દાદી,
મ. ચવાણ હુસેન, હાલેપોત્રા અબ્દુલ (વાડા),
હાલેપોત્રા અબ્બાસ (બાડા), મંધરા મામદના સાસુ તા.
28-5-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 30-5- 2025ના શુક્રવારે સવારે 10.30થી 11.30ના મુસ્લિમ જમાત ખાના, મોટા લાયજા ખાતે.
કોડાય (તા. માંડવી) : સમેજા અનવરહુશેન ફકીરમામદ (ઉ.વ. 62) તે મ. ફકીરમામદ જાફરના પુત્ર, ઈબ્રાહિમના ભાઈ, મ. સમેજા
અબ્દુલા હાજી ઓસમાન (કોડાય)ના જમાઈ તા. 28-5-2025ના અવસાન પામેલ છે.
વાયેઝ-જિયારત તા. 30-5-2025ના
શુક્રવારે સવારે 10.30થી 11.30 સિંધી મુસ્લિમ જમાતખાના, કોડાય ખાતે.
દેવપર-યક્ષ (તા. નખત્રાણા) : પાલીવાડ બ્રાહ્મણ રાજેન્દ્ર ડુંગરશી
જોષી (ઉ.વ. 59) તે ગં.સ્વ. લીલાવંતીબેનના પતિ, અશ્વિન અને રેખાબેન મુકુલદાસ ભગતના પિતા,
મુકુલકુમારના સસરા, દેવેન્દ્રભાઇ, સુરેશભાઇ, રમેશભાઇ, કિરીટભાઇ,
વસંતભાઇ, લતાબેન, નબુબેનના
ભાઇ, કાજલ, ભારતી, જિગરના કાકા, સરિતાના કાકા સસરા, અનસૂયાબેન ગોકળદાસ જોષી (નલિયા)ના જમાઇ, રાજેશ ગોકળદાસ
જોષીના બનેવી, વ્યોમ, રમ્યના નાના,
દેવાંશના દાદા તા. 28-5-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 30-5-2025ના શુક્રવારે સાંજે 4થી 5 નિવાસસ્થાન દેવપર (યક્ષ) ખાતે.
રવાપર (તા. નખત્રાણા) : જેઠવા પરાક્રમસિંહ અજિતસિંહ (ઉ.વ. 78) તે કૃષ્ણદીપસિંહ અને બ્રિજરાજસિંહના
પિતા, કર્મદીપસિંહના દાદા, જાડેજા
ગુલાબસિંહ દિલાવરસિંહ, જાડેજા પ્રદ્યુમનસિંહ રણજિતસિંહના બનેવી
તા. 27-5-2025ના અવસાન પામ્યા છે. મોસાળ
પક્ષનું બેસણું તા. 29-5-2025ના
મોટી મઉં દરબારગઢ ખાતે.
ભાડરા (તા. લખપત) : કમળાબેન શારડા (ઉ.વ. 80) તે સ્વ. મંગલદાસ જાદવજીના પત્ની, સંદિપ (જામનગર), અરવિંદ,
મહેન્દ્ર (ભાડરા), દક્ષાબેન રાજેશભાઇ (નલિયા)ના
માતા, સ્વ. ગોકલદાસ (લક્ષ્મીપર)ના ભાઇના પત્ની, લહેરીલાલ (સુરત), સ્વ. માધવજી (ભુજ), સ્વ. હીરાલાલ (કોટડા), સ્વ. ઝવેરલાલ (પનવેલ)ના ભાભી,
સ્વ. વિઠ્ઠલદાસ દેવચંદ અને રામચંદ્ર દેવચંદ (દયાપર)ના બહેન, જિજ્ઞાબેન (જામનગર), ઝંખનાબેન (ભાડરા)ના સાસુ,
વૈદેહી, મિત્તલ, દીક્ષિત,
જિનેન, બ્રિજેશના દાદી, રીયા
અને સાહિલના નાની તા. 28-5-2025ના
અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 30-5-2025ના સાંજે 4થી 5 નિવાસસ્થાન ભાડરા ખાતે. (લૌકિક વ્યવહાર
બંધ છે.)
વડોદરા : શારદાબેન મુકુંદરાય દોશી (ઉં.વ. 93) તે રશ્મિનભાઈ, વિભાબેન, નયનાબેન,
સુરભિબેનના માતા, રિદ્ધિબેન, દિલીપભાઈ, દિનેશભાઈ, રાજેન્દ્રભાઈના
સાસુ, ઋતુરાજ દોશી (પારૂલ યુનિવર્સિટી), ઋજુતાબેનના દાદી, હિમલ જસાણી (બેન્ક ઓફ બરોડા),
મહર્ષ કાપડિયાનાં દાદીસાસુ તા. 28-52025ના અવસાન પામ્યા છે. અંતિમયાત્રા
તા. 29-5-2025ના ગુરુવારે સાંજે 5.30 કલાકે નિવાસસ્થાન એ-204, સમન્વય, સામીપ્ય હરણી-સમા લિંક રોડ, અંબે સ્કૂલ પાસે, હરણી, વડોદરા
ખાતેથી નીકળશે.
ભુજ : મૂળ ગામ સાંધવના જ્યોતિબેન અશોકગિરિ (ઉ.વ. 43) ગુંસાઈ કાનગર આશાગર (છાડુરા)ના પુત્રી, રમેશગર, નરેશગર (ગાંધીધામ),
નીતાબેન ખીમગરના બહેન, સ્વ. દેવગિરિ (અંતરજાળ),
માધવગિરિ (મોટા ધાવડા), સ્વ. ભીમગિરિ (ખુઅડા),
પરસોતમગિરિ વલ્લભગિરિ (અમરાપર)ના ભાણેજ, સ્વ. કસ્તુરબેન
લક્ષ્મણગિરિ (નેત્રા)ના પુત્રવધૂ, વિનોદગિરિ, હાર્દિકગિરિ લાલગિરિ (નેત્રા), જયેશગિરિ, ઉમંગગિરિ, કૌશિકગિરિ, ગૌતમગિરિ
સ્વ. ભૂપેન્દ્રગિરિ (નેત્રા), વિકાસગિરિ, પાયલબેન ભવાનગિરિ (નેત્રા),
ચંદ્રિકાબેન મોહનગિરિ, રમીલાબેન શંકરપુરી
(માંડવી), દિપાબેન હિરેનગિરિ (માધાપર), મીનાબેન લાલગર (નેત્રા)ના ભાભી તા. 28-5-25ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા (બન્ને પક્ષની) તા. 30-5-25, સાંજે 4થી 5, દશનામ ગોસ્વામી સમાજવાડી,
ભુજ ખાતે.