• શુક્રવાર, 20 જૂન, 2025

અવસાન નોંધ

ભુજ : મુકેશભાઇ રમેશભાઇ રાઠોડ (આર.ટી.ઓ. કચેરી) (ઉ.વ. 42) તે ચંદ્રિકાબેન રમેશભાઇ રાઠોડના પુત્ર, ધર્મિષ્ઠાબેનના પતિ, મનોજભાઇના નાના ભાઇ, તરલાબેનના દિયર, નિયતિના પિતા, અનિકેત, મૈત્રી, માન્યાના કાકા, દમયંતીબેન નાનજીભાઇ જાદવ, કાંતિભાઇ દામજીભાઇ રાઠોડ, અમૃતબેન, બચુબેન, કંચનબેન (આદિપુર)ના ભત્રીજા, સ્વ. રાજેશભાઇ નાનજીભાઇ જાદવ, કિશોર જાદવ, ભારતીબેન અજિતભાઇ મોડના ભાઇ, સ્વ. પ્રતાપભાઇ લાલજીભાઇ ચાવડા, સ્વ. હરેશભાઇ લાલજીભાઈ ચાવડા, નીતિનભાઇ લાલજીભાઇ ચાવડાના ભાણેજ, કમલેશભાઇ, વનિતાબેન (આદિપુર)ના કાકાઇ ભાઇ, હિરેન્દ્રભાઇ નારાયણ પરમાર (સુખપર રોહા)ના જમાઇ તા. 24-5-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 27-5-2025ના મંગળવારે સાંજે 5થી 6 ઈન્જિનીયરિંગ કોલેજ રોડ, તર્પણેશ્વર મહાદેવ મંદિર ચોક, રોટરીનગર, ભુજ ખાતે તથા સાસરા પક્ષે તા. 26-5-2025ના સોમવારે સવારે 9થી 5 નિવાસસ્થાને સુખપર રોહા ખાતે.

ભુજ : ખતામા અબ્દુલરહીમ ખત્રી (ભાદરાવાળા) (ઉ.વ. 100) તે મ. અધાભા, હવામા અલીમામદ (નલિયા), મ. હકિમાબાઇ હારુન (વિંઝાણ)ના માતા, સિકંદર, સોહેબના દાદી તા. 25-5-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 27-5-2025ના મંગળવારે સવારે 11થી 12 સિદી જમાતખાના, બાવાગોર ફળિયું, ભુજ ખાતે.

ભુજ : અફસાનાબેન કરીમ કુંભાર (ઉ.વ. 30) તે હાજી ખમીસાના પુત્રવધૂ, કરીમના પત્ની, અયુબ મામદ જીવાણી (રાપર)ના પુત્રી તા. 24/5/2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 27/5/2025ના મંગળવારે સવારે 10થી 11 સુરલભિટ્ટ રોડ, લખુરાઈ ચાર રસ્તા, ભુજ ખાતે.

ગાંધીધામ : મૂળ ટુંડાના મુરુભા વિરમજી જાડેજા (ઉ.વ. 79) તે સ્વ. વિરમજી મદારસંગ જાડેજાના પુત્ર, સ્વ. રતનજી, સ્વ. મનુભા, સ્વ. સુલતાનજી અને હેમંતાસિંહના ભાઈ, સહદેવાસિંહ, શિવભદ્રાસિંહ તથા આશાબાના પિતા, બલભદ્રાસિંહ, રાજદીપાસિંહના કાકા, ક્રિષ્ણાસિંહના મોટાબાપુ, સિદ્ધાર્થાસિંહ, રુદ્રાસિંહ, યજ્ઞદીપાસિંહ, આદિત્યાસિંહના દાદા તા. 24-5-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 30-5-2025ના શુક્રવારે સાંજે 4થી 6 નિવાસસ્થાને ભારતનગર, પ્લોટ નં. 977/2, 9-બીએ, ગાંધીધામ ખાતે.

અંજાર : મૂળ નેત્રાના કીર્તિભાઇ રામજીભાઇ સાંખલા (ઉ.વ. 53) તે સ્વ. રામજીભાઇ દેવશી સાંખલાના પુત્ર, ચેતનાબેનના પતિ, દીપ અને હર્ષના પિતા, રિયાબેનના સસરા, નારણભાઇ, સ્વ. અરવિંદભાઇ (અંજાર), મણિબેન (ચીખલી), ગંગાબેન (અમદાવાદ), લક્ષ્મીબેન (વાપી)ના ભાઇ, દીપેન તથા સંદીપના કાકા, અમૃતભાઇ કેસરાના કાકાઇ ભાઇ, વિનોદ પટેલ (મોરબી)ના બનેવી તા. 24-5-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 27-5-2025ના સાંજે 5.30થી 6.30 કચ્છ કડવા પાટીદાર સમાજ, અંજાર ખાતે તથા ધાર્મિકવિધિ તા. 27-5-2025ના સવારે 8થી 9 નિવાસસ્થાન, નેત્રા ખાતે.

અંજાર : કુંભાર મોહમદશરીફ સિધિક (બંદરાઇ) (ઉ.વ. 44) (કચ્છ હાઇવે ટ્રાન્સપોર્ટવાળા) તે કુંભાર સિધિક સાલેમામદ (બંદરાઇ)ના પુત્ર, સુલેમાન સિધિકના ભાઇ, ઇબ્રાહિમ ઓસમાણ, મામદ ઓસમાણના કાકાઇ ભાઇ, કુંભાર ઇસ્માઇલ યાકુબ (માંડવી)ના જમાઇ, અસ્ફાક, સાહિદના પિતા તા. 25-5-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 27-5-2025ના મંગળવારે સવારે 9.30થી 10.30 નિવાસસ્થાન, મદિનાનગર-2, અંજાર ખાતે.

માંડવી : રતનબેન ભાણજી ચૂડાસમા તે સ્વ. ભાણજી લધુના પત્ની, લીલાવંતી, હેમલતા અને રતનશીભાઇના માતા, હંસરાજ, વિશ્રામ, ભારતીબેનના સાસુ, કોમલ, માયા, હીરલના દાદી, ધવલ, ભાવેશ, સ્વ. ભૂપેન, હિતેષ, પરમેશ્વર, અશ્વિન, પીયૂષના નાની તા. 25-5-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 26-5-2025ના સોમવારે સાંજે 5થી 6 રામેશ્વર વાડી, ખારવા સમાજ ખાતે ભાઇઓ-બહેનોની સાથે.

નખત્રાણા : કોલી સારૂબાઇ ઇબ્રાહિમ (ઉ.વ. 74) તે ઇબ્રાહિમ ભચુના પત્ની, અરવિંદ, હીરલાલ, બકુલના માતા, સંજય, કિશનના દાદી તા. 23-5-2025ના અવસાન પામ્યા છે. જાગરણ તા. 28-5-2025ના બુધવારે રાત્રે, ઘડાઢોળ તા. 29-5-2025ના ગુરુવારે, સાદડી નિવાસસ્થાન સુરલભિટ્ટ, નખત્રાણા ખાતે.

લોડાઇ (તા. ભુજ) : મામદ હુશેન કુંભાર (ઉ.વ. 75) તે સુમાર, ઇસ્માઇલના ભાઇ, આધમ, જુણસ, સાલેમામદના પિતા તા. 24-5-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 26-5-2025ના સોમવારે સવારે 10થી 11 નિવાસસ્થાન લોડાઇ ખાતે.

કુકમા (તા. ભુજ) : અદ્રેમાન ઇસ્માઇલ ખલીફા તે મ. આમદ ઇસ્માઇલ, મ. અલીમામદ ઇસ્માઇલ, ઇબ્રાહિમ (અભુભાઇ) ઇસ્માઇલના ભાઇ, મ. અલીમામદ સુલેમાન, જુસબ સુલેમાન (અંજાર)ના કાકાઇ ભાઇ, હારુનભાઇ ખલીફા (ધુણઇ), ગની ઓસમાન ખલીફા (ભુજ), અબજલ અનવર નૂરાની (માંડવી)ના સાળા, સમીર અને સાકિબના પિતા, સલીમ અલીમામદ ખલીફા, ફિરોજ ઇબ્રાહિમ ખલીફા, અમીત અલીમામદ ખલીફા, વસીમ અલીમામદ ખલીફાના કાકા, ઇસ્માઇલ ભચુ (આંબાપર)ના જમાઇ, મ. સિધિક ઇસ્માઇલ ખલીફા, હુસૈન ખલીફા, લતીફ ખલીફા, મ. કાસમ ખલીફા, જુમ્મા ખલીફા, મ. આમદ ખલીફા, ભીખા હાસમના બનેવી, અબ્દુલ હાસમ ખલીફા (માધાપર), મહમદ જુનૈદ અબજલ નૂરાની (માંડવી)ના સસરા, આમદ ઇલિયાસ પટેલ, બશીર જરિયા, મુનાફ જરિયાના મામાઇ ભાઇ તા. 24-5-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 28-5-2025ના બુધવારે સવારે 10થી 11 જૂની મસ્જિદ, કુકમા ખાતે.

લાયજા મોટા (તા. માંડવી) : હીરાગર ગુંસાઇ (નિવૃત્ત કોટવાલ-પાંચોટિયા) તે સ્વ. હાંસબાઇ મંગલગર દયાલગરના પુત્ર, કસ્તૂરબેનના પતિ, નવીનગર, ગોવિંદગર, વનિતાબેન (મુંબઇ), દીપાલીબેન (મુંબઇ)ના પિતા, તેજલબેન, પ્રીતિબેન, નવીનગર, પ્રકાશગરના સસરા, સ્વ. લાલગર, સ્વ. બેચરગર, સ્વ. શંકરગર, સ્વ. કાશીગર, સ્વ. ચેનગર, સ્વ. હરિગર (ત્રગડી)ના પિતરાઇ ભાઇ, સ્વ. મોતીપુરી દયાલપુરી (કોટાયા)ના જમાઇ, લક્ષ્મણપુરી, સ્વ. હીરાપુરી, વલમપુરી, ધનપુરી, બકુલપુરી, ચંચલબેન વેલગર (દરશડી), ઝવેરબેન હરિગર (માધાપર), પાર્વતીબેન ચંદનગર (ચિયાસર), દમયંતીબેન મુકેશગર (નારાણપર), મંગલપુરી, કરસનપુરી, પ્રતાપપુરી (શિક્ષક)ના બનેવી, નિયતિ, સાક્ષી, મિષ્ટી, પ્રિયાંશી, શિવમ, તીર્થ, સ્વ. રુદ્રના દાદા તા. 24-5-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 27-5-2025ના મંગળવારે સાંજે 4થી 5 મંગલેશ્વર મહાદેવ મંદિર ખાતે.

મથલ (તા. નખત્રાણા) : પીંજારા કાસમ હાજીદાઉદ (ઉ.વ. 49) તે અસલમના પિતા, રમજાન, આમદ, મ. ઈબ્રાહિમના ભત્રીજા, સુફિયાન, સોહેલ, રિયાજના મોટાબાપા, સતાર, મુસ્તાક, ઓસમાણ, ઈસ્માઈલ રહેમતુલા, અલીમામદ, જાવેદના મોટા ભાઈ તા. 25-5-2025ના અવસાન પામ્યા છે. જિયારત તા. 27-5-2025ના મંગળવારે સવારે 10 વાગ્યે મુસ્લિમ જમાતખાના, મથલ ખાતે.

લુડવા : લધારામ મેઘજી પોકાર (ઉ.વ. 100) તે સ્વ. મોઘીબેનના પતિ, પ્રેમજી દેવજી વાસાણી (નાની વિરાણી)ના જમાઈ, સ્વ. શિવગણભાઈ, સ્વ. શિવદાસભાઈ, સ્વ. લક્ષ્મીબેનના મોટા ભાઈ, મરઘાબેન, સ્વ. દેવકાબેનના જેઠ, મણિલાલભાઈ, કાંતિભાઇ, મોહનભાઈ (માસા ખાણવાળા), અમૃતભાઈના પિતા, શાંતાબેન, લીલાબેન, શાંતાબેન, રસીલાબેનના સસરા, નીતેશભાઈ, વર્ષાબેન, શૈલેશભાઇ, ભાવેશભાઈ, અલ્પાબેન, યોગેશભાઈ, હિરેનભાઈ, દીપ્તિબેન, હાર્દિકભાઈના દાદા, જીલ, મીત, શ્રેયસ, વ્યોમ, જેવીન, પરમ, પાર્થ, જૈની, મિષ્ટીના પડદાદા, ભાવિકાબેન, પલ્લવીબેન, ચેતનાબેન, અનસૂયાબેન, ભાવિકાબેન, સુમિતાબેનના દાદા સસરા તા. 25-5-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 27-5-2025ના મંગળવારે સવારે 8.30થી 11.30 ઉમિયા માતાજી મંદિર ખાતે.

કાનમેર (તા. રાપર) : મૂળ રાણાસર કલા (રાજસ્થાન)ના સુખદેવસિંહ મહાદાનસિંહ (ઉ.વ. 73) તે કિશોરસિંહ, રાજુભાના પિતા, વિરમદેવસિંહના દાદા તા. 23-5-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 26-5-2025ના સોમવારે કાનમેર ખાતે. ઉત્તરક્રિયા તા. 31-5-2025ના શનિવારે નિવાસસ્થાને.

ત્રંબૌ (તા. અબડાસા) : નાનુભા જાડેજા (ઉ.વ. 85) તે સ્વ. અરજણજી કારુભા જાડેજાના પુત્ર, કનુભા અરજણજીના નાના ભાઇ, કિરીટસિંહ, જેઠુભાના પિતા, હર્ષદસિંહ, રવિરાજસિંહ, વિશ્વરાજસિંહ, સુરેન્દ્રસિંહના દાદા, મહિપતસિંહ, સહદેવસિંહના મોટાબાપુ તા. 20-5-2025ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 31-5-2025ના નિવાસસ્થાને.

મોથાળા (તા. અબડાસા) : મરિયાબાઈ અયુબ સાટી (ઉ.વ. 80) તે ફકીરમામદ સાટીના માતા, ઓસમાણ જુસબ સાટીના ભાભી, હાજી હુશેન, મુહમ્મદ, ઈશાકના કાકી, આમદ અને રફીકના મોટીમા, હાજી ઈસ્માઈલ (રવા)ના બહેન, અબુબકર (નરેડી), રમજાન (રવા)ના સાસુ, સાટી મુબારકના દાદી તા. 24-5-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 27-5-2025ના મંગળવારે સવારે 10થી 11 નિવાસસ્થાન મોથાળા ખાતે.

જંગડિયા (તા. અબડાસા) : જાડેજા ખાનુભા બાવુભા (ઉ.વ. 75) તે જાડેજા વેરૂભા, હંસાબા, હીરાબા (નરાનગર)ના ભાઈ, શિવુભા, પ્રતાપાસિંહ, સ્વ. નવલબા (બોડકી)ના કાકાઈ ભાઈ, મોહનાસિંહ, દેવુભા, અજિતાસિંહ, વસંતબા (પાનધ્રો)ના પિતા, અપેક્ષાબા ગોધાવી, દિગ્વિજયાસિંહ, કુલદીપાસિંહના મોટાબાપુ, જયરાજાસિંહ, રિદ્ધિબાના દાદા તા. 25-5-2025ના અવસાન પામ્યા છે. સાદડી-બેસણું રાજપૂત સમાજવાડી, જંગડિયા ખાતે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd