• સોમવાર, 23 જૂન, 2025

અવસાન નોંધ

ભુજ : હર્ષદભાઇ રમેશભાઇ સથવારા (ઉ.વ. 35) તે જસીબેનના પતિ, મુનાભાઇ, વિજેશ, સુરેશના ભાઇ, ભાવેશ, ભાવિન, સોનલના પિતા, રમણીક, વિનોદ, દાસભાઇના ભત્રીજા તા. 19-6-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ પૂર્ણ થઇ ગઇ છે.

ગાંધીધામ : મૂળ મોમાયમોરાના હાલે મુંબઇ જયેશભાઇ (ઉ.વ. 59) તે રમાબેન પ્રાગજીભાઇ મસૂરિયાના પુત્ર, મીનાક્ષીબેનના પતિ, ઋષભ, વૈદેહી, દૃષ્ટિ, અવનીબેન સૌરભભાઇ દુબેના પિતા, ભરતભાઇ (આઇ.ઓ.સી.), રાજેશભાઇ (કંડલા પોર્ટ), કાશીબેન નારાણભાઇ મઢવી, આશાબેન મહાસુખભાઇ ધાંધિયા, મમતાબેન સુરેશભાઇ ભરાડાના ભાઇ, તરુલતાબેનના દિયર, પ્રીતિબેનના જેઠ અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 23-6-2025ના સાંજે 4થી 5 ઝૂલેલાલ મંદિર, શક્તિનગર, ગાંધીધામ ખાતે ભાઇઓ-બહેનોની સાથે.

ગાંધીધામ : મૂળ શિણાયના સંજયભાઈ રતિલાલભાઈ સોરઠિયા (બલદાણિયા) (ઉ.વ. 50) તે ગં.સ્વ. જયાબેન, સ્વ. રતિલાલ મેપાભાઈ માંડણભાઈ સોરઠિયાના પુત્ર, પલ્લવીબેનના પતિ, ઋષિત, રિશ્વાના પિતા, દેવીકાબેન તથા કરસનભાઈ ઠક્કરના જમાઈ, મનીષભાઈ, સ્વ. જગદીશભાઈ, આરતીબેન ગૌરાંગભાઈ કાતરિયાના ભાઈ, આકાશભાઈ, રાજભાઈ, જહાનભાઈ, નિતિકાના કાકા, ટિયારાના દાદા, ગૌરાંગભાઈ કાતરિયાના સાળા, શિવાની, હીરના મામા તા. 21-6-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 25-6-2025ના બુધવારે સવારે 10થી 11 મધુબન વાડી, શિણાય (તા. ગાંધીધામ) ખાતે.

માંડવી : ઈશ્વરલાલ અરજણ પરમાર (ઉ.વ. 68) તે માલતીબેનના પતિ, પીયૂષ અને શિલ્પાના પિતા, વિરાટના સસરા, રમણીકલાલ, રસિકલાલ, કાંતિલાલ, કેશવલાલના ભાઈ, રંજનબેનના બનેવી, કમલેશ, લીના, પંકજ, ચેતન, કિશોર, અનિલ, આશા, જયશ્રીના કાકા તા. 22-6-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 23-6-2025ના સોમવારે સાંજે 4.30થી 5.30 સારસ્વત સમાજવાડી, માંડવી ખાતે.

મુંદરા : મૂળ ભુજના ગિરિનારાયણ બ્રાહ્મણ ગં.સ્વ. અંજનાબેન (ઉ.વ. 81) તે સ્વ. જગદીશચંદ્ર રમણીકલાલ મહેતાના પત્ની, સ્વ. લલિતાબેન લાભશંકર વિશનજી ભટ્ટના પુત્રી, કાજલ મહેતા ઉગાણી (એમ.આર.આર. હાઇસ્કૂલ-ગુંદાલા), નિમિષા જગદીશચંદ્ર મહેતા (મુંદરા સી.એફ.એસ.)ના માતા, જયેશ રમેશચંદ્ર ઉગાણીના સાસુ, ડો. સૌમ્ય જયેશ ઉગાણીના નાની, સ્વ. જેઠાભાઇ, સ્વ. શશિકાંતભાઇ, સ્વ. દેવેન્દ્રભાઇ, નીતિનભાઇ ભટ્ટના બહેન, ગં.સ્વ. હંસાબેન, સ્વ. માલતીબેન, ભારતીબેન, સ્વ. કૌશિકચંદ્ર, સ્વ. હેમેન્દ્રભાઇના ભાભી તા. 22-6-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 24-6-2025ના મંગળવારે સાંજે 4થી 5 ગિરિનારાયણ બ્રહ્મપુરી, મુંદરા ખાતે.

નખત્રાણા : મૂળ લાખોંદના મોંઘીબેન કરશનદાન ગઢવી (રેઢ) (ઉ.વ. 81) તે હમીરજી પરબતજી રોહડિયા (ભારાપર)ના પુત્રી, કમલેશદાન કરશનદાન રેઢ (કાયલા જળ સિંચન પેટા વિભાગ-નખત્રાણા), મુકતાબેન લખધીરદાન શામળ (થરાવડા), ધનગૌરીબેન વનરાજદાન બાલિયા (ગાંધીધામ)ના માતા, કરણદાન, પૂજાબેન વિશાલદાન સિંહઢાયચ (ભુજ), અવનીબેનના દાદી, રાજુ, દર્શન, મનિષ, અશ્વિન, મિલન, ક્રિષ્નાબેન ધર્મેન્દ્રદાન બાલિયા (જામનગર)ના નાની તા. 21-6-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 23-6-2025થી 26-6-2025ના નિવાસસ્થાન મણિનગર, ગરબી ચોક, નખત્રાણા ખાતે.

લુડવા (તા. માંડવી) : વિઠ્ઠલદાસ લદ્ધારામ વેલાણી (ઉ.વ. 92) તે સ્વ. હીરાબેનના પતિ, જીવાબેન લાલજી કચરા સાંખલા (ગઢશીશા)ના જમાઈ, મોંઘીબેન લખમશી દેવશી વેલાણી (લુડવા-પૂના)ના ભત્રીજા, સ્વ. વેલજીભાઈ, ગંગારામભાઈ, જેઠાલાલ, કમળાબેન કાંતિલાલ લાલજી લીંબાણી (માધાપર-લંડન)ના મોટા ભાઈ, ગં.સ્વ. ઉષાબેન, ધનવંતીબેન, કાંતાબેનના જેઠ, સ્વ. પ્રભાબેન લાલજી ભીમાણી (પદમપુર), ચંદ્રકાંતભાઈ (અંજાર), સ્વ. રમેશભાઈ, ચંપાબેન ગજેન્દ્ર દિવાણી (મમાયમોરા-વિરાર), અશ્વિનભાઈના પિતા, લીલાબેન, ગં.સ્વ. કાન્તાબેન, જાગૃતિબેનના સસરા, ભાવિનભાઈ, વૈશાલી વિનોદ ધોળુ (પદમપુર), હિરેનભાઇ, ડો. કુલદીપભાઈ, સુમિતભાઈ, ઉજાસભાઈના દાદા, યગ્નિ, નિત્ય, પૂર્વ, પરીક્ષિત, જિયા, યશ્વી, અથર્વના પરદાદા, મિત્તલબેન, વિંકલબેન, પ્રિયંકાબેન, મિત્તલબેન, દૃષ્ટિબેનના દાદા સસરા તા. 21-6-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 23-6-2025ના સોમવારે સવારે 8થી 11 પાટીદાર સમાજવાડી, લુડવા ખાતે.

મોટી ભાડઈ (તા. માંડવી) : મંગરિયા સિધિક ઇસ્માઇલ (ઉ.વ. 70) તે અબ્બાસના પિતા, મ. અબ્દુલ, મ. જુસબ, નૂરમામદ, હાજી આદમ, કાસમના ભાઈ, ભુકેરા જુસબ આમદ (નલિયા)ના બનેવી, જુણેજા મજીદ સિધિક (કોડાય)ના સાળા, સમેજા રમઝાન, મોગલ સુલેમાન, ભુકેરા આદમના સસરા, અલી અને મૌલાના ઇકબાલના મોટાબાપા તા. 22-6-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 24-6-2025ના મંગળવારે સવારે 10થી 11 મુસ્લિમ જમાતખાના, મદીનાનગર, મોટી ભાડઈ ખાતે.

કાઠડા (તા. માંડવી) : ગઢવી પબુ વરજાંગ સેડા (ગઢેરા) (ઉ.વ. 91) તે સ્વ. રામઇબેનના પતિ, પચાણભાઇ, વિશ્રામભાઇ (પ્રા. શિક્ષક કાઠડાવાડી), પૂરબાઇબેન (ભીનાબેન)ના પિતા, સ્વ. જીવણભાઇ, સ્વ. કામઇબેન, પૂરબાઇબેન, સોનબાઇબેન, જમુબેનના ભાઇ, દેવાયતભાઇ, હરજીભાઇ, ખેતશીભાઇના કાકા, યોગેશ (પ્રા. શિક્ષક કાઠડાવાડી), માધવ, શૈલેન્દ્ર, દીપાબેન, કલ્પનાબેન, જ્યોતિબેનના દાદા, સ્વ. લખમણ ગોપાલ કાનાણીના જમાઇ તા. 22-6-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા. 23, 24, 25-6 (સોમવાર, મંગળવાર, બુધવાર)ના નિવાસસ્થાન કાઠડા વાડી વિસ્તાર ખાતે તથા ઉત્તરક્રિયા (પાણી) તા. 2-7-2025ના તે જ સ્થળે.

મંગરા (તા. મુંદરા) : જાડેજા આશાબા ભાવસંગજી (ઉ.વ. 28) તે સ્વ. ભાવસંગજી મેરામણજીના પુત્રી, નટુભા, ચાંદુભાના ભત્રીજી, નરપતસિંહ, જિતેન્દ્રસિંહ, નરેન્દ્રસિંહના બહેન, ગુલાબસિંહ કેશુભા વાઘેલાના પત્ની બાલસાસણ (તા. જોટાણા) ખાતે અવસાન પામ્યા છે. માવિત્ર પક્ષની સાદડી તા. 23-6-2025ના સોમવારે જાડેજા ફાર્મ, મંગરા ખાતે.

વિથોણ (તા. નખત્રાણા) : હાલે મુલુંડ (મુંબઇ) બ્રહસ્પતિ (ચત્રભુજ) કરુણાશંકર સોનપાર (જોષી) (ઉ.વ. 85) તે સ્વ. મોંઘીબેન કરુણાશંકરના પુત્ર, ક્રિષ્ના રોનકકુમાર અને પરેશના પિતા, સ્વ. લીલાવતીબેન વિઠ્ઠલદાસના દિયર, શાંતાબેન (ભચાબેન) સુંદરજી રાડિયા (વિંઝાણ)ના જમાઈ, વિઠ્ઠલદાસ કરુણાશંકર, દમયંતીબેન દામોદર (મુંબઈ), ગોદાવરીબેન બાલકૃષ્ણ (વાંકુ)ના ભાઈસ્વ. રઘુનાથ, સ્વ. હેમલતાબેન રમેશચંદ્ર (બિટ્ટા), નરેન્દ્રભાઈના કાકા, ગં.સ્વ. કાંતાબેન, અનિલાબેનના કાકાજી સસરા, સ્વ. દેવીબેન અરાવિંદભાઈ ઘડિયાલી (ભુજ), ઇલાબેન પ્રવીણભાઈ ઘડિયાલી (ભુજ), મહેશ બાલકૃષ્ણ (વાંકુ), સ્વ. જ્યોતિ હરેશભાઈ (ડોમ્બીવલી), પુષ્પા રમેશચંદ્ર (મિરજાપર), ભાવના સુજિતકુમાર (મુંબઈ), અરુણા મુકેશકુમાર (ભુજ), પ્રવીણભાઈ, ભરતભાઈ, રાજેશભાઈના મામા, અમિત, જાગૃતિ પ્રશાંત (નલિયા), પૂજા રાજેશ (વાંકુ), હિતેશ, કિશનના દાદા, વિશાલ ખટરિયાના નાના, રમીલાબેનના પતિ, સ્વ. જશોદાબેન કરુણાશંકર લહેરુ, ગં.સ્વ. સુશીલાબેન કાંતિલાલ ટેવાણી, કાંતિલાલ સુંદરજી રાડિયા (કાંતિ માસ્તર-વિંઝાણ)ના બનેવી, હિતેન્દ્ર, પવિત્રાબેન હરેશકુમાર ટપરિયા, ભાવનાબેનના ફુઆ તા. 21-6-2025ના મુંબઈ ખાતે અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 23-6-2025ના સોમવારે સાંજે 4થી 5 અંબાધામ, વિથોણ ખાતે અને સાસરા પક્ષની ટેલિફોનિક સાદડી કાંતિ માસ્તર-98797 16341, હિતેન્દ્ર-98797 88627

નડિયાદ : મૂળ ભુજના હરીશકુમાર સોની (પાટડિયા) (ઉ.વ. 75) તે ગુણવંતીબેન ભોગીલાલના પુત્ર, પ્રતિભાબેનના પતિ, પરાગભાઇના પિતા, સ્વ. જ્યોતિબેન કિશોરભાઇ ગુસાણી (અમદાવાદ), ભક્તિબેન શશિકાંતભાઇ ઝિંઝુવાડિયા (ભુજ), જયશ્રીબેન રજનીકાંતભાઇ ગુસાણી (અમદાવાદ), ધર્મેન્દ્રભાઇના ભાઇ, મનીષાબેનના જેઠ, સુષ્માબેનના સસરા, રિશીના દાદા, હરિવલ્લભભાઇ ઝિંઝુવાડિયા (કોલકાતા)ના જમાઇ તા. 21-6-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 23-6-2025ના સવારે 9થી 11 સંતરામ મંદિર, નડિયાદ ખાતે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd