ભુજ : અંકિત અનિલભાઇ શાહ (ઉ.વ. 41) તે મધુબેન અને સ્વ. અનિલભાઈ
બાબુલાલ શાહના પુત્ર, ઈશીતાબેનના
પતિ, કુશ અને લવ (વિવાન)ના પિતા તા. 21-6-2025ના અમદાવાદ ખાતે અવસાન પામ્યા
છે. અંતિમયાત્રા તા. 22-6-2025ના
સવારે 9 કલાકે નિવાસસ્થાન 4, અંબિકા સોસાઈટી, શાંતિનિકેતનવાળી ગલી, હોસ્પિટલ રોડ, ભુજથી અમરધામ જશે.
ભુજ : જયશ્રીબેન ઠક્કર (ઉ.વ. 45) તે હરેશભાઇ ઠક્કરના પત્ની, મીનાબેન (અંજાર)ના માતા, શિયાંશના નાની, બારોટ નરેન્દ્રભાઇ સામજીભાઇ (અંજાર)ના
સાસુ, બારોટ સામજીભાઇ પુજાભાઇના વેવાણ તા. 20-6-2025ના અવસાન પામ્યા છે. લૌકિક
વ્યવહાર બંધ છે.
ભુજ : મૂળ દનણા (તા. નખત્રાણા)ના સોઢા સાહેબજી ગોડજી (ઉ.વ. 93) તે સ્વ. જાલુભા ગોડજી સોઢા, સ્વ. ભૂપતાસિંહ ગોડજી સોઢા, સ્વ. રતનજી ગોડજી સોઢા, સ્વ. માધુભા ગોડજી સોઢાના નાના
ભાઈ, દાનુભા, મહિપતાસિંહ, જીતુભા, રામસંગજી (એએસઆઇ વાયોર પોલીસ સ્ટેશન)ના પિતા,
દાજીભા, સ્વ. નાનુભા, સ્વ.
જેમલજી, કરશનજી (અલુભા), સંગ્રામાસિંહ,
સ્વ. મનુભા, સ્વ. કાનુભા, સ્વ. રાજમલજી, મંગલાસિંહ, ટપુભા,
લાખુભા, દીપુભા, મહિપતાસિંહના
કાકા, માધવાસિંહ, સિદ્ધરાજાસિંહ,
મહિપાલાસિંહ, હરદીપાસિંહના દાદા તા. 21-6-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 23-6-2025ના સોમવારે સાંજે 5થી 6 રાજપૂત સમાજવાડી રઘુવંશી ચોકડીની બાજુમાં, ભુજ ખાતે
અને સાદડી નિવાસસ્થાન ભીમરાવ નગર, કોડકી રોડ, ભુજ ખાતે.
ભુજ : ભાઇલાલ મથુરાદાસ પરમાર (ઘાટકોપરવાળા) (ઉ.વ. 90) તે પ્રભાબેનના પતિ, મોહન (દીપુ-લંડન), જ્યોતિ
(ભુજ), રૂપલ (અમદાવાદ)ના પિતા, અનુજા,
ગિરિધર, દર્શનના સસરા, ડીલન
અને દેવના દાદા, સોનિયાના દાદાજી સસરા, સિદ્ધાર્થ, વિહાનના નાના, ડો. મુસ્કાનના
નાનાજી સસરા, સ્વ. રમણીકભાઇ, સ્વ. શાંતિભાઇ,
સ્વ. જશુબેન, ગં.સ્વ. ઉષાબેનના ભાઇ, સ્વ. લીલાવંતીબેનના દિયર, સ્વ. મંજુલાબેનના જેઠ,
સ્વ. દામજીભાઇ લધુભાઇ પોમલ (અંજાર)ના જમાઇ, સ્વ.
હીરાલાલભાઇ, સ્વ. ભૂપતભાઇ, મહેન્દ્રભાઇ,
સતીષભાઇ, દિલીપભાઇ, સ્વ.
ગોદાવરીબેન, ગં.સ્વ. પ્રવીણાબેનના બનેવી તા. 21-6-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 23-6-2025ના
સોમવારે સાંજે 5થી 6 બિલેશ્વર મંદિર, ભુજ ખાતે.
માધાપર (તા. ભુજ) : અશોકભાઇ રામજી ચૌહાણ (ઉ.વ. 57) તે મોહિનીબેનના પતિ, સ્વ. ડાઇબેન રામજી ચૌહાણના પુત્ર, ગં.સ્વ. ગૌરીબેન ગોવિંદભાઇ ચાવડા (સિનુગ્રા)ના જમાઇ, અંકિત અશોક ચૌહાણ, હિનલ અશોક ચૌહાણના પિતા, ઉષાબેન ધીરજલાલ પરમાર (માધાપર), આશાબેન મુકેશભાઇ વરૂ
(નાગલપર)ના ભાઇ તા. 21-6-2025ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 23-6-2025ના સોમવારે સાંજે 5થી 6 કચ્છ ગુર્જર
ક્ષત્રિય મિત્રી સમાજવાડી, માધાપર ખાતે.
માનકૂવા (તા. ભુજ) : રાઠોડ કરીમાબાઇ સુલેમાન (ઉ.વ. 80) તે રાઠોડ અબ્દુલ સુલેમાન અને
રાઠોડ અદ્રેમાન સુલેમાનના માતા, રાઠોડ
હાજી જાફર, રાઠોડ રમજુ જાફરના બહેન તા. 20-6-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 23-6-2025ના સોમવારે સવારે 10થી 11 માનકૂવા જૂનાવાસ ઇમામ ચોક ખાતે.
ભારાસર (તા. ભુજ) : કેશરા માવજી વરસાણી (ઉ.વ. 81) તે રતનબાઇના પતિ, મોહન, મૂરજી, નિશાબેન, કાન્તાબેન, પ્રેમીલાબેન,
વનીતાબેનના પિતા, ધનબાઇ, ભીમજી હીરાણી, પ્રેમજી હીરાણી, ગોવિંદ હીરાણી, દિનેશ હીરાણીના સસરા, હિતેશ, ઘનશ્યામ, ચંદા, નિકીના દાદા તા. 20-6-2025ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 23-6-2025ના સોમવારે સવારે 7થી 8 ભાઇઓ માટે
સ્વામિનારાયણ મંદિર-ભારાસર, બહેનો માટે
નિવાસસ્થાન ભારાસર ખાતે.
મકડા (તા. માંડવી) : લાધુભા દીપસંગજી ચાવડા (ઉ.વ. 67) તે સ્વ. દીપસંગજી મુરૂજી ચાવડાના
પુત્ર, માલુભા, હઠીસંગજી,
ટપુભા, શિવુભા તથા ગજરાબા (કાપરાઉ-રાજસ્થાન)ના
ભાઈ, ચંદુભા તથા ઇન્દુબા (મેડિસર)ના પિતા, વંશરાજાસિંહ, અનિરુદ્ધાસિંહ, પૃથ્વીરાજાસિંહના
દાદા, ગુમાનાસિંહ ગગુભા
જાડેજા (મોટી ખાવડી)ના બનેવી તા. 21-6-2025ના અવસાન પામ્યા છે. ઘડાઢોળ 2-7-2025ના તથા બેસણું રાજપૂત ક્ષત્રિય સમાજવાડી ખાતે.
ભેરૈયા (તા. માંડવી) : ગોસ્વામી મનોજગિરિ (ઉ.વ. 35) તે ચાંદનીબેનના પતિ, સાક્ષી, ધાર્મિકના પિતા,
સ્વ. શંકરગિરિ, સ્વ. દામોદરગિરિ, કાંતાબેન ભવાનગિરિ, નરોત્તમગિરિ, મંગલગિરિ (આસંબિયા)ના પૌત્ર, ગીતાબેન ચમનગિરિ (મહંત બિલેશ્વર
મહાદેવ મંદિર જાગીર)ના પુત્ર, છાયાબેન દીપકગિરિ, કલ્પનાબેન શૈલેષગિરિ, હંસાબેન દમનગિરિ, રેખાબેન મહેન્દ્રગિરિ, ગં.સ્વ. વેલબાઇ તેજપુરી (ડોણ)ના
ભત્રીજા, કુલદીપ, ગૌતમ, અંજલિ, માનસી, નંદિની, ફોરમ, સંદીપ, નીલેશ, વિવેક, વિશાલના મોટા ભાઇ, અન્નપૂર્ણાબેનના
જેઠ, ગુંજનના મોટા બાપુ, નિર્મળગિરિ રામગિરિ
(મોમાયમોરા)ના જમાઇ, ક્રિષ્નાબેન, ભારતીબેન,
પરેશગિરિ, જિજ્ઞેશગિરિના બનેવી, સ્વ. વેલભારથી બચુભારથી (આણંદસર)ના દોહિત્ર, ગોવિંદભારથી,
રમેશભારથી, દિનેશભારથી, મહેશભારથી,
કમળાબેન, દક્ષાબેન, મધુબેનના
ભાણેજ, નિશાંત ઇશ્વરભાઇ પટેલ (અમદાવાદ)ના સાળા તા. 21-6-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 23-6-2025ના
સોમવારે સાંજે 3થી 5 ભેરૈયા પાટીદાર સમાજવાડી,
ભેરૈયા ખાતે.
ભચાઉ : ગોવિંદસિંહ વિજયસિંહ વાઘેલા (ઉ.વ. 64) (રિટાયર્ડ પાણી પુરવઠા યાંત્રિક
વિભાગ-ભચાઉ) તે સ્વ. વિજયસિંહ ગુલાબસિંહ (ભચાઉ રેલવે કર્મચારી)ના પુત્ર, મહેન્દ્રસિંહ અને યશપાલસિંહ, ચંદ્રસિંહ, અભયસિંહ, ભરતસિંહ,
દિલીપસિંહના ભાઇ, નરપતસિંહ, જયેન્દ્રસિંહ, રાજદીપસિંહ, યુવરાજસિંહ,
જયદેવસિંહ, યોગીરાજસિંહના કાકા, પૃથ્વીરાજસિંહ, યશરાજસિંહ તથા જયવર્ધનસિંહના દાદા તા.
20-6-2025ના અવસાન પામ્યા છે. બેસણું
તા. 26-6-2025ના ગુરુવારે સવારે 9થી સાંજે 5 સુધી નિવાસસ્થાન તાલુકા પંચાયતની પાછળ, ભચાઉ ખાતે.
ભચાઉ : ગુંસાઇ પ્રભાતગિરિ (ઉ.વ. 63) તે સ્વ. સવિતાબેન કેણગર કારૂગરના
પુત્ર, સ્વ. ગીતાબેનના પતિ, સ્વ.
સચિનગિરિ, સ્વ. પ્રવીણગિરિના પિતા, ગુંસાઇ
વિનોદગર, સ્વ. લીલાવતીબેન ભીખાપુરી (મૂળ ભીમાસર હાલે અમદાવાદ)ના
ભાઇ, રાજેશગિરિ (ભચાઉ), રીટાબેન કુવરગર
(ધાણેટી), અલ્પાબેન રમેશભારથી (મમુઆરા), મનિષાબેન મુકેશગિરિ (મમુઆરા)ના કાકા, સ્વ. મોહનગર,
ધનગરના કાકાઇ ભાઇ, સવિતાબેન, જયશ્રીબેનના જેઠ, ગુંસાઇ મયૂરગિરિ, મહેન્દ્રગિરિ, મીતગિરિ, ઓમગિરિ,
વૈશાલીબેન મહેશગર (નેર), દિવ્યાબેન પીયૂષગિરિ
(પલાંસવા), રાધિકા, કિશનના મોટા બાપુ,
કનૈયાપુરી ભીખાપુરી (ભીમાસર હાલે અમદાવાદ)ના મામા તા. 21-6-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 23-6-2025ના સોમવારે સાંજે 4થી 5 બારસ તા. 3-7-2025 નિવાસસ્થાને
નવી ભચાઉ રામેશ્વર મંદિરની બાજુમાં.
ગુંદિયાળી (તા. માંડવી) : જશોદાબેન (કલાવંતીબેન) (ઉ.વ. 94) તે સ્વ. દામોદરગિરિ દેવગિરિના
પત્ની, સ્વ.
બચુબેન રામગિરિ (વિંઝાણ)ના પુત્રી, સ્વ. બબીબેન ચૈનગિરિ (કોડાય),
સવિતાબેન શંભુગિરિ (ઓશો-માંડવી), ગુણવંતીબેન મહેશગિરિ
(આદિપુર), સ્વ. હરેશગિરિ જગદીશગિરિ, સ્વ.
રમેશગિરિ, ગૌરીગિરિ, શારદાબેન પ્રવીણગિરિ
(તેરા)ના માતા, ભચીબેન શંભુગિરિ (દહીંસરા)ના કાકી, ગં.સ્વ. કમળાબેન, જિજ્ઞાબેન, સ્વ.
લક્ષ્મીબેન, મધુબેનના સાસુ, રોજીકાબેન કિરીટગિરિ
(નલિયા), જિજ્ઞેશગિરિ, તરૂણગિરિ,
રાહુલગિરિ, પૂજાબેન મેહુલગિરિ (માંડવી),
ડિમ્પલબેન વિશ્વગિરિ (ભુજ), દર્શનગિરિ,
યશગિરિ, મોહિતગિરિ, રીતેશગિરિ,
નેહાબેનના દાદી, રેશ્માબેન, ભાવનાબેન, સપનાબેન, પૂજાબેન,
દીપ્તિબેનના દાદી સાસુ, પાર્થ, વંશ, દીક્ષાના
મોટા દાદી તા. 20-6-2025ના
અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા ગુંદિયાળી સમાજવાડી, કલ્યાણેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં તા. 23-6-2025ના સોમવારે 4થી 5 તેમજ શંખઢોળ તથા ભંડારો તા. 3-7-2025ના ગુરુવારે.