ભુજ : મૂળ તલવાણા (તા. માંડવી)ના રાઠોડ જીવુભા વેસલજી (ઉ.વ.
86) (માજી માંડવી તાલુકા પંચાયત
પ્રમુખ) તે હરિસિંહ, અજિતસિંહ,
વિક્રમસિંહના પિતા, જટુભા, પૃથ્વીરાજસિંહ નટુભાના કાકા, યશપાલસિંહ, વિશાલસિંહ, જયવીરસિંહ, જુગલસિંહ,
મયૂરસિંહ, નીલરાજસિંહ, હર્ષવર્ધનસિંહ,
અભયસિંહ, વરુણરાજસિંહના દાદા, યશવંતસિંહ, રણવીરસિંહ, હનવંતસિંહના
પરદાદા તા. 27-6-2025ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 30-6-2025ના સોમવારે સાંજે 4થી 6 લક્ષ્મીનારાયણ
કચ્છ કડવા પાટીદાર સમાજવાડી, ભુજ ખાતે
તેમજ તા. 1-7-2025ના
સાંજે 4થી 6 અજાણી ભાયાત સમાજવાડી, તલવાણા ખાતે. ઉત્તરક્રિયા તા. 8-7-2025ના બપોરે 12 વાગ્યે 49/એ, ચંગલેશ્વર સોસાયટી, મુંદરા
રિલોકેશન રોડ, ભુજ ખાતે. વિક્રમસિંહના નિવાસસ્થાને.
ભુજ : ગં.સ્વ. કંચનબેન વાસુદેવ રાજગોર (માલાણી) તે સ્વ. વિજયાબેન
વિઠ્ઠલજી હરિરામ નાકરના પુત્રી, વકીલ
માધવજી નારાયણજી (સાંતલપુર)ના પુત્રવધૂ, હરેશ, રશ્મિન, મિલન, ગીતા, કૈલાસબેન (જુગી)ના માતા, પ્રાણલાલભાઈ, સ્વ. જયેષ્ઠારામભાઈ, સ્વ. નવીનભાઈ, સ્વ. બિપિનભાઈ, પ્રવીણભાઈ, દીપકભાઇ,
સ્વ. રમણબેન અર્મતલાલ માકાણી, ઈન્દુબેન પોપટલાલ
કેશવાણી, જવેરબેન મંગલદાસ પેથાણી, બંશરીબેન
રેવાશંકર ઠાકરના બહેન તા. 25-6-2025ના સાંતલપુર ખાતે અવસાન પામ્યા છે. સંપર્ક : દીપકભાઈ ગોર-સુખપર
: 98258 43977.
ભુજ : મચ્છુ કાઠિયા ચાતુર્વેદી મોઢ બ્રાહ્મણ ભરત ગિરજાશંકર ત્રવાડી
(ઉ.વ. 61) (નિવૃત્ત પાણી પુરવઠા) તે નિર્મળાબેન
ગિરજાશંકર ત્રવાડીના પુત્ર, ભાવનાબેનના
પતિ, ગૌરવ (ડોર્ફ કેટલ-મુંદરા), શિવમ (આશાપુરા
ઓરિએન્ટ એડવાન્સ)ના પિતા, ભટ્ટ કનકલતા જેષ્ટારામ (આદિપુર),
દવે મૃદુલા રમેશચંદ્ર (દહીંસરા), અવિનાશ (એસ.ટી./
એડવોકેટ), રાજેન્દ્ર (સિંચાઇ બાંધકામ)ના નાના ભાઇ, શારદાબેન દિનેશચંદ્ર ત્રિવેદી (વઢવાણ)ના જમાઇ, સ્વ. વર્ષાબેન
અવિનાશભાઇ ત્રવાડી, સુષ્માબેન રાજેન્દ્ર ત્રવાડીના દિયર,
પુનિતશંકર, ધ્રુવ (જી.કે.), કુંતલબેન, ચાર્વિ, ભક્તિના કાકા,
મોહિતભાઇ, નિખિલભાઇ, કિરણબેન
શુકલ, રૂપાબેન ભટ્ટ, મિનલના બનેવી તા. 27-6-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 29-6-2025ના રવિવારે સાંજે 4થી 5 રાજપૂત સમાજવાડી, નવી રાવલવાડી, ભુજ ખાતે.
ભુજ : ચાકી હાજિયાણી શકીના હાજી અનવર (ઉ.વ. 51) તે હાજી અનવર અલીમામદ (પોલીસ
ખાતું)ના પત્ની, સુજાનના માતા, ઇશાક નૂરમામદના પુત્રી, જમાલ નૂરમામદ, રમજાન નૂરમામદના ભત્રીજી, ઇમરાન, અબ્દુલ, આસિફ, સલીમના બહેન,
હુશેન જુસબ, અશરફ જુસબ, રમજાન
ફકીરમામદના સાળી, અશરફ, અરફાજ, અયાજ, સાહિલના માસી, અરમાન,
નવાબ, ફિરોજ, મોહમ્મદના ફઇ
તા. 26-6-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 29-6-2025ના સવારે 10થી 11 ચાકી જમાતખાના, મહેંદી કોલોની, ભુજ ખાતે.
ભુજ : ઉઠાર અમીનાબાઇ અલીમામદ (ઉ.વ. 54) તે ઉઠાર અલીમામદના પત્ની, સલીમ, ફરીનના માતા,
ઉઠાર કાસમ ઇબ્રાહિમ, ઇસ્માઇલ ઇબ્રાહિમ,
મ. હવાબાઇ, શરીફા, રોકિયાના
ભાભી, કુરેશી અલીમામદ મામદ (બાબુ), અબ્દુલ
ગની, મ. રોકિયાબાઇ, શરીફા, કુલસુમ, સકીનાના બહેન તા. 26-6-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 29-6-2025ના સવારે 9.30થી 10.30 ભોયવાળી મસ્જિદ, પંચહટડી ચોક, ભુજ ખાતે.
ભુજ : નારાણગિરિ જાદવગિરિ (ઉ.વ. 81) (નિ. પી.એસ.આઇ.) તે મણિબેનના
પતિ, મહેન્દ્રગિરિ તથા નરેન્દ્રગિરિ (નિ. એ.એસ.આઇ.)ના
પિતા, ભાવનાબેન, મધુબેનના સસરા,
ઇન્દ્રજિતગિરિ, મનીષગિરિના દાદા, ભારતીબેન અને લબ્ધિબેનના દાદાજી સસરા, ધ્રુવગિરિ,
જયનીશગિરિ, માનવીશગિરિના પરદાદા, સ્વ. રવિગિરિ જાદવગિરિ, સ્વ. ગુણવંતગિરિ જાદવગિરિ,
ગં.સ્વ. વિલાસબેન ખીમગર, સ્વ. લીલાવંતીબેન શંભુગર,
સ્વ. કેશવગિરિ હમીરગિરિ, સ્વ. મંગલગિરિ હમીરગિરિ,
સ્વ. ગવરીગિરિ હમીરગિરિ, સ્વ. ગાવિંદગિરિ પ્રેમગિરિના
ભાઈ, સ્વ. જયેન્દ્રગિરિ તથા હિતેશગિરિના મોટાબાપુ, સ્વ. રદ્ધગિરિ નર્મદાગિરિ (મીઠીરોહર)ના જમાઈ, સ્વ. શંભુગિરિ,
સ્વ. જીવણગિરિ, સ્વ. વાલીબેન મંગલગર, સ્વ. શાંતાબેન પવનગર, સ્વ. બચુબેન રણછોડગિરિના બનેવી
તા. 27-6-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 30-6-2025ના સોમવારે સાંજે 4થી 5 દશનામ ગોસ્વામી સમાજવાડી,
ભુજ ખાતે. પૂજનવિધિ, ઉત્તરક્રિયા તા. 9-7-2025ના બુધવારે નિવાસસ્થાન 133, સ્વામિનારાયણ નગર-2, સિદ્ધિવિનાયક મંદિરની બાજુમાં, રઘુવંશી ચોકડી, ભુજ ખાતે.
અંજાર : મૂળ વીરા વલાડિયાના શાંતાબેન (ઉ.વ. 92) તે સ્વ. શામજીભાઇ દેવજીભાઇ
કારિયાના પત્ની, સ્વ. સાવિત્રીબેન રમેશભાઇ
કાથરાણી, સ્વ. ખીમજીભાઇના માતા, સ્વ. ચત્રભુજ
સોમચંદ પૂજારા (આધોઇ)ના પુત્રી, સ્વ. ગોકળદાસ રામજી પૂજારા (આધોઇ)ના
કાકાઇ બહેન, સ્વ. મટુબેન માધવજી સોમેશ્વર (રાજકોટ), સ્વ. લક્ષ્મીબેન ગોવિંદજી નાથાણી (સામખિયાળી)ના બહેન, મહેશ રમેશભાઇ કાથરાણી, શીતલબેન જિજ્ઞેશકુમાર સોમેશ્વર
(રાપર)ના નાની તા. 26-6-2025ના
અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 29-6-2025ના રવિવારે સાંજે 5થી 6 લોહાણા મહાજનવાડી, સવાસર નાકા, અંજાર ખાતે.
(લૌકિક વ્યવહાર રાખેલ નથી).
અંજાર : મૂળ કારેલાના કિરતસિંહ દેવુભા ઝાલા (ઉ.વ. 65) (જી.ઇ.બી.) તે સ્વ. દેવુભા અમરસંગ
ઝાલાના પુત્ર, સ્વ. ઘનશ્યામસિંહ,
સ્વ. અજિતસિંહ, જેઠુભાના ભાઇ, ભૂપતસિંહ, નરેન્દ્રસિંહના પિતા, પ્રદ્યુમનસિંહ, ભગીરથસિંહ, મહેન્દ્રસિંહ,
ધર્મેન્દ્રસિંહના કાકા, ઇન્દ્રજિતસિંહના મોટાબાપુ,
બ્રિજરાજસિંહ, ક્રિષ્નરાજસિંહના દાદા તા. 26-6-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 30-6-2025ના સોમવારે સાંજે 5થી 6 ગરબીચોક, ચિત્રકુટ
સોસાયટી-3, અંજાર ખાતે.
અંજાર : ગં.સ્વ. કાંતાબેન વીરજીભાઇ નાથાણી (ઉ.વ. 86) (ભામાસા સમોસાવાળા) તે સ્વ.
વીરજીભાઇના પત્ની, સ્વ. તુલસીદાસ
દેવકરણ નાથાણી (તુલસી સમોસાવાળા-અંજાર)ના કાકી, સ્વ. સાકરબેન
મંગળજીભાઇ મનજીભાઇ ગંધા (સામખિયાળી હાલે અંજાર)ના પુત્રી, ગં.સ્વ.
નર્મદાબેન નાનાલાલ મિરાણી, સ્વ. નર્મદાબેન (બબીબેન) નાનાલાલ મિરાણી,
સ્વ. હીરાબેન મૂળજીભાઇ (ભોપા) પલણ (અંજાર)ના બહેન, સ્વ. ગંધા ભગવાનજીભાઇ મનજીભાઇ (કટારિયા), સ્વ. ગંધા માવજીભાઇ
(જંગી), સ્વ. ગંધા દેવકરણભાઇ (સામખિયાળી), સ્વ. ગંધા ધનજીભાઇ (રાપર)ના ભત્રીજી, સ્વ. જયાબેન ચંદુલાલ
મજેઠિયા (ભચાઉ), કલ્પનાબેન ચંદુલાલ, દક્ષાબેન
જેઠાલાલ પવાણી (અંજાર), (મીરાબેન) કનૈયાલાલ સોમૈયા (ડમાબેન)
(અંજાર), પલણ રીટાબેન હરીશભાઇ, હંસાબેન
મુકેશભાઇ (દિલખુશ દાબેલી-આદિપુર), હર્ષાબેન નીતિનભાઇ (ન્યૂ હરીફ
દાબેલી-ગાંધીધામ), મંજુલાબેન હિતેષભાઇ (બિનહરીફ દાબેલી-ગાંધીધામ),
આશાબેન બિપિનભાઇ (પ્રિન્સ બેટરી-અંજાર)ના માસી તા. 26-6-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 29-6-2025ના
રવિવારે સાંજે 5.30થી 6.30 સવાસર નાકા, રઘુનાથજીના મંદિર, અંજાર
ખાતે. લૌકિક વ્યવહાર બંધ છે.
માંડવી : વર્યા મોહમ્મદ અબ્દુલ્લાહ (ભારત બેકરી) (ઉ.વ. 76) તે સલીમના પિતા, રમજુના ભાઇ, રિઝવાનના
મોટાબાપા, નજીર, શરીફ, નિઝામુદ્દીન, ઇમરાનના સસરા, હૈદર,
હુશૈનના દાદા તા. 26-6-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 29-6- 2025ના રવિવારે સવારે 11થી 12 ખત્રી જમાતખાના, મચ્છીપીઠ, માંડવી ખાતે.
મુંદરા : ખત્રી હાજી કાસમ ઉમર (ગોલ્ડન પાન હાઉસ) (ઉ.વ. 73) તે ઓસમાણ ઉમર, ગુલામ અબ્બાસ (ઓસ્લો અગરબત્તી)ના ભાઇ, નૌમાનના
પિતા, શફીક, ઈકબાલ, શમીમના કાકા, રૂબીના, સાયમા,
રેશ્મા, પરવેઝ, સુલ્તાનના
મોટાબાપા તા. ર6-6-2025ના
અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 29-6-2025ના રવિવારે સવારે 10.30થી 11.30 ખરોત દરગાહ
કમ્પાઉન્ડ, મુંદરા ખાતે.
કુરબઇ (તા. ભુજ) : હાલે ગાંધીધામ રામજીભાઇ વેલજીભાઇ (ગાભાભાઇ)
ધેડા (ઉ.વ. 73) તે બાયાબેનના પતિ, મહેશભાઇ, રમીલાબેન દેવજીભાઇ
ધુવા, વસંતીબેન રમેશભાઇ ચુણાના પિતા, રાયશીભાઇ
(ભચાઉ), સ્વ. તેજાભાઇ, કુંવરબેન મૂરજીભાઇ
સીજુ, માનબાઇ થાવરભાઇ ઢઢિકા, ખેતબાઇ વેલજીભાઇ
દેવરિયાના ભાઇ, સવિતા, અશ્વિન, સતીશ, દીપક, લ તા, દિનેશ, મંજુલા, વિજયના મોટાબાપા,
અજય, ચેતન, વિપુલ,
પાયલના નાના તા. 25-6-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 29-6-2025ના રવિવારે ઘડાઢોળ (દિયાડો)
અને તા. 30-6-2025ના સોમવારે સવારે 8.30 વાગ્યે પાણીની વિધિ.
નાના વરનોરા (તા. ભુજ) : મોખા શકીનાબાઇ જુસબ (ઉ.વ. 95) તે કાસમ (માજી સરપંચ), ખમીશા, અબ્દુલ્લ,
ભચુ, અલી, ઓસમાણ,
સુલતાનના માતા, લતીફ લાખા મોખા, અબ્દુલ્લ રાણા મોખાના મોટીમા તા. 27-6-2025ના અવસાન પામ્યા છે. તાજિયાત તા. 27, 28, 29-6-2025 (ત્રણ દિવસ) નિવાસસ્થાન
નાના વરનોરા ખાતે.
મોટી રાયણ (તા. માંડવી) : વસંતલાલ રામજી નાકર (ઉ.વ. 83) તે સ્વ. ધનબાઈ રામજી નાકરના
પુત્ર, ચંદનબેનના પતિ, ભાવેશ,
મહેશ, નિશાના પિતા, સ્વ.
નેહાબેન, હેતલબેન અને સંજય માકાણીના સસરા, સ્વ. મંગલદાસ (માધાપર), સ્વ. રમેશભાઈ (ભુજ), સ્વ. હીરાલાલભાઈ (ગેલડા), સ્વ. મણિબેન (મુંબઈ),
સ્વ. સાવિત્રીબેન (બાગ), સ્વ. નવલબેન (ગેલડા),
ગં.સ્વ. રૂક્ષ્મણિબેન (ભુજ), સ્વ. દમયંતીબેન (વડજર)ના
ભાઈ, ગં.સ્વ. રૂક્ષ્મણિબેન મંગલદાસના દિયર, ગં.સ્વ. ચંદાબેન રમેશભાઈ, ગં.સ્વ. નર્મદાબેન હીરાલાલભાઈના
જેઠ, સ્વ. શંકરલાલ મેઘજી મોતા (બાગ)ના જમાઈ, સચિન નાકર (ભુજ), અલ્પા, ગીતા,
હિના, ભારતીના કાકા, મીત,
ઉર્વી, શિવાંગના દાદા, નક્ષ
અને વેદના નાના તા. 26-6-2025ના
અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 28-6-2025ના 3.30થી 5 ચારણ સમાજવાડી, સંતોષનગર, રાયણ મોટી ખાતે.
મેરાઉ (તા. માંડવી) : કાંતાબેન (ઉ.વ. 84) તે પ્રેમજી ભીમાણીના પત્ની, માવજી મૂળજી છાભૈયા (ભડલી)ના પુત્રી,
ભરતભાઈ, રવિભાઈ, દમયંતીબેન
(બિદડા), મોગીબેન (પદમપુર), ઝવેરબેન (ભારાપર),
વર્ષાબેન, પ્રભાબેન (ભારાપર)ના માતા, દક્ષાબેન, અરુણાબેન, શાંતિ પટેલ,
ભાઈલાલ પટેલ, લખમશી પટેલ, કિશોર પટેલ, હીરા પટેલના સાસુ, મીકેત, નિપેશ, સ્વ. હિત,
વિરાલી, મિતાલીના દાદી, સ્વ.
દાનાભાઈ, હીરાભાઈ, બાબુભાઈ, રમણીકભાઈ, સવિતાબેન (વિથોણ), મણિબેન
(આણંદસર)ના ભાભી તા. 27-6-2025ના
અવસાન પામ્યા છે. બેસણું તા. 28-6-2025ના
શનિવારે સવારે 8.30થી 11.30, બપોરે 3થી 5 લક્ષ્મીનારાયણ સમાજવાડી મહાજનવાડી, મેરાઉ ખાતે.
શિરવા (તા. માંડવી) : ભાનુશાલી ભદ્રા દામોદરભાઈ (બાબુભાઈ) (ઉ.વ.
86) તે સ્વ. વાલજી નારાણજી ભદ્રા
(ભાણાણી)ના પુત્ર, સ્વ. શિવજી
(મુંબઈવાળા બાપા), સ્વ. લક્ષ્મીદાસના ભત્રીજા, મણિબાઈના પતિ, શંભુલાલ, સ્વ. ચત્રભોજ,
સ્વ. દયાળજી, સ્વ. પ્રેમજી, સ્વ. મેનાબેન, સ્વ. પાર્વતીબેન, સ્વ. ડાહીબાઈ, મણિબાઈ, મોહનલાલના
ભાઈ, હરીશ, ભાવેશ, સ્વ. સુષ્માના પિતા, વિજયાબેન, હિનાબેનના સસરા, વિશાલ, સ્મિત,
સુનીલ, જીનલ, ડો. નીરાલી,
અવનીના દાદા, હાર્દિક (ધુણઈ)ના નાના, અગસ્ત્યના પરદાદા, સ્વ. વેરશી પુરુષોત્તમ દામા (માવાણી)ના
જમાઈ તા. 27-6-2025ના
મુંબઈ (મુલુંડ) ખાતે અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભાના તા. 28-6-2025ના શનિવારે સાંજે 4થી 5 ભત્રીજા ભાનુશાલી ચત્રભુજ દયાળજી ભદ્રાના નિવાસસ્થાન 1, સોદેવ કૃપા, ઓધવરામ નગર, શિરવા ખાતે.
ગેડી (તા. રાપર) : ફુલકુંવરબા હનુભા વાઘેલા (ઉ .વ. 95) તે દિલુભા, હઠુભાના માતા, બાલુભા,
ગેલુભા, ઘનુભા, જુવાનાસિંહના
ભાભી, લગધીરાસિંહ, વનરાજાસિંહ, હકુભા, નરપતાસિંહ, મેઘુભા,
સુખુભાના ભાભુ, હકુભા, ખુમાનાસિંહ,વીરેન્દ્રાસિંહ, શૈલેન્દ્રાસિંહ, અરાવિંદાસિંહ, દિવાનાસિંહ, સિદ્ધરાજાસિંહ,
મયૂરાસિંહ, ઉપેન્દ્રાસિંહ, પૃથ્વીરાજાસિંહ, મહેન્દ્રાસિંહ, રવીરાજાસિંહ, અર્જુનાસિંહના દાદી તા. 23-6-2025ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા
તા. 3-7-2025ના ગુરુવારે દરબાર ગઢ, ગેડી ખાતે.
નાના કરોડિયા (તા. અબડાસા) : લાછબાઈ રામ ગઢવી (ઉ.વ. 65) તે રામ લખમણ સેડાના પત્ની, ધનબાઈ, મેઘબાઈ,
અર્જુનના માતા, માલબાઈ શિવરાજ રવાઇ, ગોરબાઈ વીરા જામોતર, ખીમશ્રી કરમણ બારોટના ભોજાઈ તા.
26-6-2025ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા
(પાણી) તા. 6-7-2025ના નિવાસસ્થાન કરોડિયા (તા.
અબડાસા) ખાતે.