ભુજ : મૂળ કોઠારાના તુષાર પ્રમોદભાઈ ભગદે (ઉ.વ. 47) તે ગં.સ્વ. ભગવતીબેન પ્રમોદભાઈ ભગદેના પુત્ર, ભાવનાબેનના પતિ, જોયના
પિતા, સ્વ. ડાઇબેન ગાવિંદજી હરજીના પૌત્ર, સ્વ. મથરાદસ ખટાઉ કતિરા (નેત્રા)ના દોહિત્ર, સ્વ. મંજુલાબેન
નરભેરામ બ્રહ્મક્ષત્રિય (નખત્રાણા)ના જમાઈ, સ્વ. રાજેશ,
રોહિત, આશિષના ભાઈ, એશાબેન,
દર્શનાબેનના જેઠ, પ્રિયાંશના મોટાબાપા,
ગં.સ્વ. ભગવતીબેન શાંતિલાલ, ગુણવંતીબેન દિનેશભાઈ,
ગં.સ્વ. પુષ્પાબેન પરષોત્તમભાઈ, અનિલાબેન મૂળરાજભાઈ,
ઈલાબેન અરાવિંદભાઈ, ભદ્રેશભાઈ, પ્રજ્ઞાબેન અનિલભાઈના ભત્રીજા, સ્વ. નિર્મલાબેન માધવજી,
હંસાબેન અરાવિંદભાઈ, સરલાબેન લેહરીભાઈ,
સ્વ. નર્મદાબેન કુંવરજી (પૂના), સ્વ. કલાવતીબેન
મહેન્દ્રભાઈ (નલિયા), મંજુલાબેન મહેન્દ્રભાઈ (નલિયા),
સ્વ. નિર્મળાબેન જગદીશભાઈ (ગાંધીધામ)ના ભાણેજ, રાજેશ, સ્વ. યશ, નૈનાબેન જીતુભાઈ
મચ્છર (માંડવી)ના બનેવી તા. 25-6-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 28-6-2025ના શનિવારે સાંજે 5થી 6 બીએપીએસ મંદિર, નિર્મલાસિંહની વાડીની બાજુમાં, ભાનુશાલીનગર, ભુજ ખાતે. (લોકિકવ્યહાર બંધ છે.)
ભુજ : અંજનાબેન અરવિંદભાઇ રાણપુરા (ઉ.વ. 62) તે સ્વ. શારદાબેન વાલજીભાઇના
પુત્રવધૂ, સ્વ. હેમલતાબેન મનસુખલાલ વાગડિયા (જામનગર)ના
પુત્રી, રાજેશ્વરી અને રાહુલના માતા, દીપનકુમાર
ઝવેરી (પાટણ) અને શ્રદ્ધાના સાસુ, ક્રિષ્નમ્ના દાદી, દેવજના નાની, જગદીશભાઇ, સ્વ. દમયંતીબેન,
સ્વ. હરસુખભાઇ, રસિકભાઇ, ઉષાબેન, દિલીપભાઇ, પ્રદીપભાઇ રાણપુરાના
મોટા ભાભી, સુરેશભાઇ, સ્વ. નાનુભાઇ,
સ્વ. હિતેષભાઇ, રાજેશભાઇ વાગડિયાના બહેન તા. 26-6-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 27-6-2025ના શુક્રવારે સાંજે 5થી 6 વાઘેશ્વરી પાર્ટી પ્લોટ, સોનીવાડ, ભુજ ખાતે.
ભુજ : હાલે ડોમ્બિવલી (મુંબઈ) દિલીપ વાલજીભાઈ ધલ (ઉ.વ. 66) તે સ્વ. લક્ષ્મીબેન અને સ્વ.
વાલજીભાઈ ધલ (મુંબઈ)ના પુત્ર, સ્વ.
રતનબેન, સ્વ. ગંગાબેન, સ્વ. હીરબાઈ,
સ્વ. ભાણબાઈના ભત્રીજા, કોકિલાબેનના પતિ,
ચિંતન અને ખ્યાતિના પિતા, ત્વિશાના નાના,
જિગરભાઈ કોઠારી, પ્રીતિના સસરા, ચંદ્રકાંત, જયંતી, ઝવેર,
ઈન્દિરાના ભાઈ, હેમેન્દ્ર કોકા, કિશોરભાઈ મકવાણાના સાળા, પ્રેમિલાબેન મૂળજીભાઈ સોલંકી
(પીપરમિન્ટવાળા)ના જમાઈ, સ્વ. ભદ્રાબેન, ભરતભાઈ, કિરણભાઈ, જગદીશભાઈના બનેવી,
કિશોરભાઈ પરમારના સાઢુ, અજય, દીપિકા, દીપેન, નિમેષના કાકા,
સંદીપ, ડિમ્પી, શિવાંગી,
પુનિત, નેહાના મામા તા. 24-6-2025ના મુંબઈમાં અવસાન પામ્યા છે.
પ્રાર્થનાસભા તા. 28-6-2025ના
શનિવારે સાંજે 5.30થી 6.30 રાજપૂત સમાજવાડી, ભુજ ખાતે.
ભુજ : કુસુમબાળા ઠાકર (ઉ.વ. 73) તે ધનસુખરાય મૂળશંકર ઠાકર (શ્રી હરિ પેટ્રોલિયમ-ધાવડા)ના પત્ની, અશ્વિનભાઇ, ડો. મિતુલભાઇ,
રીનાબેનના માતા, કિરણબેન, નૂતનબેન, દર્શનકુમારના સાસુ તા. 26-6-2025ના અવસાન પામ્યા છે. અંતિમયાત્રા
તા. 27-6-2025ના શુક્રવારે સવારે 9 વાગ્યે નિવાસસ્થાન સી-11, રઘુવંશી નગર, નવી રાવલવાડી, ભુજથી ખારીનદી
સ્વર્ગ પ્રયાણધામ જશે.
ગાંધીધામ : મૂળ નવાગામ નિવાસી ઔદિચ્ય ગઢિયા બ્રહ્મસમાજ જયસુખલાલ
જગજીવન ભટ્ટ (ઉ.વ. 81) તે રજનીકાંત
જગજીવન ભટ્ટ (જૂનાગઢ), દિનેશચંદ્ર
જગજીવન ભટ્ટ (નવાગામ)ના નાના ભાઈ, હિમાંશુ ભટ્ટ, અમિત ભટ્ટ, પાર્થ ભટ્ટના પિતા, સ્વ. જેન્તીલાલ નારણજી પંડ્યા (રાજકોટ)ના જમાઈ, સ્વ.
દિલીપભાઈ પંડ્યા, દિનેશભાઈ પંડ્યાના બનેવી તા. 25-6-2025ના અવસાન પામ્યા છે. બેસણું
તા. 28-6-2025ના શનિવારે સાંજે 4થી 6 ઝૂલેલાલ મંદિર, મેઈન બજાર, ગાંધીધામ ખાતે.
અંજાર : શિવજીભાઈ રામજીભાઈ હડિયા (ઉ.વ. 69) તે સ્વ. વાલીબેન રામજીભાઈ હડિયાના
પુત્ર, મંજુલાબેનના પતિ, સ્વ.
રામીબેન હીરજીભાઈ કાતરિયાના જમાઈ, સ્વ. કચરાભાઈ, સ્વ. ભીમજીભાઈ, બબીબેન ધનજીભાઈ બલદાણિયાના ભાઈ,
સ્વ. કિશોરભાઈ, મુકેશભાઈ, મનીષાબેન, પ્રવીણાબેનના પિતા, બિજલભાઈ,
કિશોરભાઈ, નીતાબેન, ચેતનાબેનના
સસરા, સ્વ. નરશીભાઈ, ચંદુલાલ, કાનજીભાઈ, અરાવિંદભાઈ, દિનેશભાઈ,
ચેતનભાઈ, ભગવતીબેન, નબુબેન,
જ્યોતિબેન, હંસાબેનના કાકા, નયન, વિશાલ, યશ, શિવાની, રોશની, માનસીના દાદા,
નિત્ય, માધવ, હાર્દિ,
મનસ્વી, યશવીના નાના તા. 25-6-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 28-6-2025ના શનિવારે સાંજે 4 થી 5 યદુવંશી સોરઠિયા આહીર સમાજવાડી (કૃષ્ણવાડી), વોરાસર વાડી પાસે, અંજાર
ખાતે.
માંડવી : મૂળ ડેરવાળા (તા. લખતર)ના જામભા લાલુભા રાણા (ઉ.વ.
71) તે જનકબાના પતિ, હરદેવસિંહ, ભાવનાબાના
પિતા, સત્યરાજસિંહ, ધર્મરાજસિંહના દાદા,
શક્તિસિંહ, દશરથસિંહ, મનોજસિંહ,
નરેન્દ્રસિંહ, જદુવીરસિંહ, દિપાલસિંહના મોટાબાપા, સ્વ. મહેન્દ્રસિંહ, સ્વ. રાજેન્દ્રસિંહ, સ્વ. હોશિયારસિંહ, જગતસિંહના ભાઇ તા. 25-6-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 30-6-2025ના નિવાસસ્થાન રોયલ વિલાસ, લાયજા રોડ, માંડવી ખાતે
તથા ઉત્તરક્રિયા (પાણી) તા. 6-7-2025ના તે જ સ્થળે.
નખત્રાણા : જશોદાબેન બળવંતભાઇ પાંચાણી (ઉ.વ. 68) તે બળવંતભાઇ વેલજીભાઇ પાંચાણીના
પત્ની, અનિલભાઇ, સંજયભાઇ,
દક્ષાબેન (કોટડા)ના માતા, સ્વ. સુરેશભાઇ,
વિશનજીભાઇ, પ્રફુલ્લભાઇ, સ્વ. હરેશભાઇના ભાભી, સીતાબેન, ટીનાબેનના સાસુ, ધરમ, પાવન,
વંશના દાદી, ધવલભાઇ, નૈતિક,
આશિષ, દર્શન, કરણ,
કિશન, નિખિલના મોટામા તા. 25-6-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 28-6-2025ના શનિવારે સવારે 8.30થી 10.30 અને બપોરે 3.30થી 5.30 સત્યનારાયણ પાટીદાર સમાજ (મધ્ય
વિભાગ), જૂનાવાસ, નખત્રાણા ખાતે.
ભચાઉ : વિશનજીભાઇ (ઉ.વ. 80) તે સ્વ. પ્રેમુબેન તથા સ્વ. લાલજી રાઘવજીભાઈ પૂજારાના પુત્ર, સ્વ. કુંવરબેનના પતિ, સ્વ. ધીરજલાલ લાલજી, સ્વ. પુષ્પાબેન ભવાનજીભાઇ ભીંડે
(બિહાર), દેવકુંવરબેન દેવજીભાઈ રાણા (અંજાર), જેન્તાબેન ભગવાનજીભાઇ સોમેશ્વર (અંજાર), સ્વ. નિર્મળાબેન
શાંતિલાલ કોટક (તુણા), મંજુલાબેન કિશોરભાઈ ચોથાણી (તુણા)ના ભાઈ,
શંકર, અનિલ, સમીર,
શૈલેશના પિતા, સ્વ. પુનિત (પિન્ટુ), રાજેશ, રૂપાબેન હરેશભાઈ ભીંડે (ભુજ)ના કાકા, સોનલબેન, ભારતીબેન, કાજલબેનના સસરા,
દીપાબેનના કાકાજી સસરા, સોમેશ્વર નારણજી અમરશીભાઈ
(ચિત્રોડ)ના જમાઈ, દિવ્યા, શ્યામ,
દિપાલી, કાવ્યા, આરવી,
નંદની, દક્ષના દાદા અવસાન પામ્યા છે. બને પક્ષની
પ્રાર્થનાસભા તા. 28-6-2025ના
શનિવારે સાંજે 5થી 6 લોહાણા મહાજનવાડી, ભચાઉ ખાતે.
વિજપાસર (તા. ભુજ) : આશાબેન આલજીભાઇ ધરડા તે નથુભાઇ ખીમસુરના
પુત્રી, હરિભાઇ, તેજાભાઇ નથુભાઇ,
જીતુભાઇ નથુભાઇ, મોહનભાઇ નથુભાઇના બહેન,
અર્જુનભાઇ, અશ્વિનભાઇ, કિશનભાઇ,
અંજનિબેનના માતા તા. 24-6-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 29-6-2025ના આગરી, તા. 30-6-2025ના ઘડાઢોળ.
ભારાપર (તા. માંડવી) : કાનજી શિવજી ચાવડા (ઉ.વ. 72) તે લક્ષ્મીબેનના પતિ, રાજેશભાઇ, લીલાબેન મહેન્દ્ર
યાદવ (રવાપર), અનિતાબેન હરેશભાઇ લોંચા (વિથોણ)ના પિતા,
નીકિતા, નયન, ઉર્વિતના દાદા,
ઝવેરબેન પ્રેમજી લોંચા (દેવપર), મંજુલાબેન કમલેશ
વાઘેલા (નાગલપર), હિરેનભાઇ પ્રેમજીના મોટાબાપા, પ્રેમજીભાઇ, કલ્યાણજીભાઇ, વિશ્રામભાઇના
મોટા ભાઇ, મનજી પેથા, પ્રેમજી પેથા,
શાંતિલાલ પેથાના કાકાઇ ભાઇ, સ્વ. ગોવિંદ મેઘજી
આંઠુ (ગઢશીશા)ના જમાઇ, સ્વ. હરિભાઇ, સ્વ.
કાનાભાઇ, રાજાભાઇના બનેવી તા. 26-6-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ
તા. 29-6-2025ના રાત્રે સત્સંગ અને તા. 30-6-2025ના સવારે 10 વાગ્યે પાણીની વિધિ.
ગઢશીશા (તા. માંડવી) : ગોરેપોત્રા હાજી ઇસ્માઇલ બાવા અબ્દુલ્લાહ
(ઉ.વ. 93) (માજી પેશ ઇમામ કચ્છી મેમણ જુમ્મા
મસ્જિદ-ગઢશીશા) તે મોહમદ બાવા (પાનધ્રો), હાજી અબ્દુલલતીફ બાવા (મોથાળા), મ. મલુક બાવા (પાનધ્રો)ના
ભાઈ, અબુબખર બાવાના પિતા, ઇકબાલ બાવા,
રફીક બાવાના દાદા, મ. યુસુબ બાવા (સુડધ્રો)ના જમાઈ,
સૂફી ગુલામહુસૈન બાવા (બારા), મ. મોહમ્મદ નૂરમોહમ્મદ
(નરેડી)ના સાળા, સૂફી યુનુસ બાવા (લાખાણિયા)ના મામા તેમજ સસરા
તા. 25-6-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 28-6-2025ના શનિવારે સવારે 10.30થી 11.30 મેમણ જમાતખાના, ઉગમણા નાકા, ગઢશીશા ખાતે.
હમલા મંજલ (તા. માંડવી) : ભટ્ટી ઇભલા ઇસ્માઇલ (ઉ.વ. 58) તે ઓસમાણ અને રમજુના પિતા તા.
25-6-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 28-6-2025ના શનિવારે સવારે 10થી 11 નિવાસસ્થાન હમલા મંજલ ખાતે.
મોટા આસંબિયા (તા. માંડવી) : ચંદ્રાબા જાડેજા તે દશરથસિંહ ચંદ્રસિંહ
જાડેજાના પત્ની, જ્યોતિબા (બેનાબા)ના કાકી,
મહેન્દ્રસિંહ (મહેશભાઇ), ભરતસિંહ, અનિતાબા (બેબીબા)ના માતા, હરશ્યામસિંહ, કરમરાજસિંહ, કવિરાજસિંહ, પ્રકૃતિબા,
દેવ્યાનીબાના દાદી તા. 26-6-2025ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 6-7-2025ના રવિવારે તથા બેસણું ભાઇઓ
માટે રાધાકૃષ્ણ મંદિર પાસે અને બહેનો માટે નિવાસસ્થાન દરબાર ગઢ ખાતે.
મોટા ભાડિયા (તા. માડવી) : વીરબાઇબેન હરજી ગઢવી (ભૈયા) (ઉ.વ.
71) તે હરજી માણશીના પત્ની, ભાણબાઇ હરદાસ બારોટ, રાણબાઇ
ખેંગાર બારોટ (બોરાણા), ગોપાલ, નાગશીના
માતા તા. 26-6-2025ના
અવસાન પામ્યા છે. સાદડી તા. 26-6-2025 ગુરુવારથી
તા. 28-6-2025 શનિવાર સુધી ત્રણ દિવસ ચારણ
સમાજવાડી ખાતે અને તા. 6-7-2025ના
રવિવારે પાણીની ધાર્મિકવિધિ એ જ સ્થળે.
મોટા કાંડાગરા (તા. મુંદરા) : મૂળ હીરાખાડી કંપા મ.ક.સ.સુ. ગં.સ્વ.
વસંતબેન દરજી (ઉ.વ. 86) તે સ્વ. મિત્રી
કાનજી રતનશીના પત્ની, કિશોરભાઇ
(વડાગામ), દિનેશભાઇ, વિમળાબેન (દામાવાસ
કંપા)ના માતા, અરૂણાબેન, દમયંતીબેન,
ભગવાનદાસના સાસુ, જયેશ, ઉમેશ,
હિતેષ, મમતા, ગીતા,
કાવ્યાના દાદી, ચાર્મીના દાદીજી, સ્વ. કરશનભાઇ (દેશલપર), સ્વ. મટુબેન, સ્વ. વેલજી નારણજી, સ્વ. વેલબાઇ વેલજીના ભાભી,
વિઠ્ઠલ, પ્રવીણા, હેત,
ડેનિશ, ડાઇબેન, હંસા,
મંજુલાબેન, શકુંતલા, ગીતા,
ઇલા, ગુણવંતીબેનના મોટીમા, ચંદ્રકાન્ત, પરેશ (નાગોર)ના મામી, મિત્તલ, કાજલ, સતીશના નાની,
નીતાના નાનીજી સાસુ, સ્વ. લક્ષ્મીબેન મોરારજી
(મોટી વિરાણી), સ્વ. દેવકીબેન (વડગામ)ના બહેન, સ્વ. નિર્મળાબેનના નણંદ, મનોજ, ભોગેન્દ્ર, પરેશ, ભારતી,
હંસાના ફઇ તા. 25-6-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની સાદડી તા. 28-6-2025ના બપોરે 3થી 4 મહાજનવાડી, મોટા
કાંડાગરા ખાતે.
પત્રી (તા. મુંદરા) : વર્ષાબેન મુકેશભાઈ જેસરેગોર તે સ્વ. મુકેશ
હીરજી જેસરેગોરના પત્ની, રમીલાબેન હીરજીના
પુત્રવધૂ, ઈશ્વરલાલ હીરજી જેસરેગોર, રસિકલાલ
હીરજી જેસરેગોરના નાના ભાઈના પત્ની, અરૂણાબેન ઈશ્વરલાલ જેસરેગોર,
નિર્મલાબેન રસિકલાલ જેસરેગોરના દેરાણી, આર્ય,
ખુશ્બૂના માતા, મંજુલાબેન રમણીકલાલ (સામાઘોઘા),
ગોવરીબેન નવીનભાઈ (બિદડા)ના ભાભી, વિપુલ,
ભરત, રાહુલ, પ્રિયંક,
કોમલબેન, ચાંદનીબેનના કાકી તા. 25-6-2025ના અવસાન પામ્યા છે. બેસણું
તા. 28-5-2025ના શનિવારે બપોરે 3થી 5 વથાણ ચોક સમાજવાડી, પત્રી ખાતે.
પાવડિયારા (તા. મુંદરા) : જાડેજા રવિરાજસિંહ વિપુલસિંહ (ઉ.વ.
17) તે જાડેજા વિપુલસિંહના પુત્ર, જાડેજા અનોપસિંહ, લગધીરસિંહ,
દશરથસિંહ (પૂર્વ સદસ્ય તા.પં.-મુંદરા), ઘનશ્યામસિંહ,
મહાવીરસિંહના પૌત્ર, હિતેન્દ્રસિંહ, સુમનસિંહ, શક્તિસિંહ, પરિષદસિંહ,
હિંમતસિંહ, જયદીપસિંહ, પ્રતાપસિંહ,
હરદીપસિંહના ભત્રીજા, ધ્રુવરાજસિંહ, ભાગ્યરાજસિંહ, જયવર્ધનસિંહ, વંશરાજસિંહ,
બ્રિજરાજસિંહ, જિતરાજસિંહના મોટા ભાઇ તા. 24-6-2025ના અવસાન પામ્યા છે. બેસણું
ક્ષત્રિય સમાજવાડી, પાવડિયારા
ખાતે. ઉત્તરક્રિયા તા. 5-7-2025ના
નિવાસસ્થાને.
આણંદપર-યક્ષ (તા. નખત્રાણા) : દેવજીભાઈ છાભૈયા (ઉ.વ. 86) તે સ્વ. જીવાબેન વાલજીભાઈ છાભૈયાના
પુત્ર, સવિતાબેનના પતિ, રતિલાલભાઈ,
લીલાબેન (બેંગ્લોર), ઝવેરબેન (પૂના), મંગળાબેન (વિથોણ)ના પિતા, સ્વ. નથુભાઈ, પચાણભાઈ, નાનજીભાઈ, માવજીભાઈ,
સ્વ. લક્ષ્મીબેન (પલીવાડ), હીરાબેન (સાંયરા હાલે
અમદાવાદ)ના ભાઈ, સોમજીભાઈ (અંગિયા હાલે બેંગ્લોર), શાંતિભાઈ ગોરાણી (કલ્યાણપર હાલે પૂના), વેલજીભાઈ વાલાણી
(વિથોણ), દુગાબેનના સસરા, પ્રિતેશ,
જિતેન્દ્રના દાદા, ભાવનાબેન, શિલ્પાબેનના દાદાજી સસરા, તીર્થ, શિવંશ, ભવાની, જાનવી, જીવિકા, કાશવીના પરદાદા, સ્વ. માવજી
કાનજી નાકરાણી (નવી મંજલ)ના જમાઈ તા. 26-6-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા. 28-6-2025ના શનિવારે સવારે 9થી 11, બપોરે 3થી 5 એક દિવસ માટે લક્ષ્મીનારાયણ પાટીદાર સમાજવાડી
ખાતે તેમજ બાકીના દિવસો નિવાસસ્થાને. ધાર્મિકવિધિ તા. 7-7-2025ના સોમવારે નિવાસસ્થાને આણંદપર
(યક્ષ) ખાતે.
તરા-મંજલ (તા. નખત્રાણા) : ભાવકુંવરબા ભીખુભા જાડેજા (ઉ.વ. 85) તે હેતુભા, અશ્વિનસિંહ, પ્રદ્યુમનસિંહના
માતા, અજયસિંહ, નીતિરાજસિંહ, યશપાલસિંહના દાદી તા. 26-6-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા. 7-7-2025 સુધી તરા ગામની ડેલી ખાતે.
વિરાણી મોટી (તા. નખત્રાણા) : હિંમતલાલ રામજીભાઇ દિવાણી (મુખી)
(ઉ.વ. 47) તે સ્વ. રામજીભાઇ કાનજીભાઇ
દિવાણી (મુખી) અને વાલીબેનના પુત્ર, ઉન્નતિબેનના પતિ, ભવ્યના પિતા, બાબુલાલ, શંકરભાઇ, ધનજીભાઇ,
મગીબેન, ધનાબેન, દમયંતીબેનના
ભત્રીજા, ચંદુલાલ, કમલેશ, ભાવેશ, યોગેશ, નૌતમના મોટા ભાઇ,
કિશનના કાકા તા. 24-6-2025ના અવસાન પામ્યા છે. સાદડી (બેસણું) તા. 28-6-2025ના શનિવારે સવારે 8થી 11 અને બપોરે 3થી 5 નિવાસસ્થાન
કાનજી હરજી દિવાણી (મુખી), દરબાર ગઢની
બાજુમાં, દેવસંપતિની બાજુમાં, વિરાણી મોટી
ખાતે.
જૂનાવાડા (તા. ભચાઉ) : નવઘણ મેરા રબારી (નિવૃત્ત એસ.ટી. ડ્રાઈવર)
(ઉ.વ. 75) તે વીરભાણના પિતા તા. 22-6-2025ના અવસાન પામ્યા છે.
નરેડી (તા. લખપત) : જાડેજા તારાબા કાનજી (ઉ.વ. 63) તે કાનજી જેમલજીના પત્ની, મેઘરાજજી, ઘનુભાના ભાભી,
જાડેજા દુજુભા, જુવાનાસિંહ, કરસનજીના માતા, લાખિયારજી, રાશુભા,
લક્ષ્મણાસિંહ, કુંભાજીના મોટીમા, તન્વીરાસિંહ, અર્જુનાસિંહ, મિતરાજાસિંહ,
હરદીપાસિંહ, આદિત્યરાજાસિંહના દાદી, સોઢા મંગલાસિંહ નારણજી (બાલાપર)ના બહેન, સ્વ. લક્ષ્મણાસિંહ
મહેસાજી સોઢા, સોઢા ભુરજી સાગાજીના સાસુ તા. 25-6-2025ના અવસાન પામ્યા છે. આગરી રાત
તા. 4-7-2025ના તથા બારસ (ઘડાઢોળ) તા. 5-7-2025ના નિવાસસ્થાન નરેડી ખાતે.
અમદાવાદ ( વેજલપુર) :
મૂળ માંડવીના નીલેશકુમાર ઠાકર તે સ્વ.ચંપાબેન નટવરલાલ ઠાકરના પુત્ર, ચેતનાબેનના પતિ, નિરાલી
અને તમન્નાના પિતા, તેજસ રાજેન્દ્રભાઈ પિત્રોડા અને તુલસી વેલજીભાઈ
વ્યાસના સસરા, સુરેશભાઈ, હરેશભાઈ (માજી
તલાટી)ના ભાઈ, સ્વ. પુરુષોત્તમ પ્રભાશંકર ઠાકર અને સ્વ. કૃષ્ણાબેન
તુલજાશંકર રાવલના ભત્રીજા, સ્વ. તારાબેન રવિશંકર આચાર્ય (કોલકાતા)ના
જમાઇ, રમેશચંદ્ર (માજી તલાટી), પ્રવીણચંદ્ર
(માંડવી), નીતાબેન ચંદ્રકાંત આચાર્ય (ગઢશીશા), નયનાબેન જયંતકુમાર દવે (નરોડા), વંદનાબેન સુરેશકુમાર પંડ્યા (નલિયા)ના કાકાઇભાઈ, ઉમેશ, નૂતન, નિમેષ, ભાવિક, મયૂરીના કાકા, હર્ષિકાના
નાના તા. 26/06/2025ના
વેજલપુર અમદાવાદ ખાતે અવસાન પામ્યા છે. માવિત્ર અને સાસરા પક્ષની પ્રાર્થનાસભા તા. 28/06/2025ના શનિવાર સાંજે 4થી 5 બુટભવાની મંદિર હોલ, વેજલપુર, અમદાવાદ ખાતે.