• બુધવાર, 16 જુલાઈ, 2025

નખત્રાણાની આંગણવાડીની ચારે તરફ પાણી ભરાતાં બાળકોને ભારે હાલાકી

નખત્રાણા, તા. 15 : રામેશ્વર મંદિરની સામે નખત્રાણા આંગણવાડી-12માં ચારે બાજુ પાણી ભરાતાં બાળકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. નખત્રાણા આંગણવાડી-12માં ચારેબાજુ પાણી ભરાતાં મગર, માછલીઓ સહિત જીવજંતુની ભીતિ રહે છે. પાણી ભરાતાં બાળકોને આંગણવાડીમાં આવવામાં તકલીફ પડતી હોવાથી ચારેબાજુ રેતીનું પુર તથા બાઉન્ડ્રી સાથે ગેટ મૂકવા ગ્રામજનોએ માંગ કરી હતી.

Panchang

dd