• શનિવાર, 27 જુલાઈ, 2024

1પ ઓવર બાદ રણનીતિથી ભટકી ગયા એટલે હાર મળી : કોચ કર્સ્ટન

ન્યૂયોર્ક, તા. 10 : પાકિસ્તાનના નવનિયુક્ત હેડ કોચ ગેરી કર્સ્ટને કહ્યંy કે ભારત વિરુદ્ધ ટી-20 વિશ્વકપની મેચમાં તેની ટીમના બેટધરો 1 ઓવર બાદ રણનીતિથી ભટકી ગયા હતા દબાણમાં આવી ગયા હતા. એટલે હારનો સામનો કરવો પડયો. ગઈકાલની મેચમાં 119 રનનો પીછો કરતા પાકના 1 ઓવરમાં 4 વિકેટે 84 રન હતા. આખરે તેની ટીમ 7 વિકેટે 113 રન કરી શકી હતી. મેચ બાદ પાક કોચ કર્સ્ટને કહ્યંy, પ્રકારની પિચ પર સ્ટ્રાઇક રોટેટ કરવી ઘણી જરૂરી હોય છે. આથી હું આપની સાથે સહમત છું કે પ્રકારની મેચ જોવા મજેદાર હોય છે. જેમાં બાઉન્ડ્રી કરતા સતત સિંગલ-ડબલ રન મહત્ત્વના હોય છે. અમે 1 ઓવર સુધી એવું કર્યું, પણ પછી રણનીતિથી ભટકી ગયા. પોતાની ટીમ પર ભરોસો વ્યકત કરતા કોચ કર્સ્ટને કહ્યંy બધા આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ છે. તેમને ખબર છે કે તેઓ પાછલી બે મેચથી સારો દેખાવ કરી રહ્યા નથી. સફળ વાપસી કેમ કરવી તે જાણે છે. તકે કર્સ્ટને બુમરાહે લીધેલી રિઝવાનની વિકેટ ટર્નિંગ પોઇન્ટ ગણાવાનો ઇન્કાર કર્યો અને આખરી ઓવરના ખરાબ દેખાવને હારનું કારણ ગણાવ્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang