ભુજ : દીપકભાઈ રામજીભાઈ ચમરાણી (રાજદે) (પોસ્ટ, એલ.એઇ.સી. એજન્ટ) (ઉ.વ. 61) તે સ્વ. મણિબેન રામજી રાઘવજીના
પુત્ર, જયશ્રીબેનના પતિ, સંદીપ,
વિશાલ, શ્રદ્ધાના પિતા, નિરાલીબેન,
નીલમબેન, વત્સલકુમારના સસરા, માન્યાના દાદા, સ્વ. દીપચંદ ખટાઉભાઈ પોપટ (ગાંધીધામ)ના
જમાઈ, રમેશભાઈ, સ્વ. રમાબેન જગદીશચંદ્ર
ચોથાણી, કાંતાબેન, સ્વ. જ્યોતિબેન નટવરલાલ
રાયકુંડલ (માધાપર)ના ભાઈ, ચંદ્રિકાબેનના દિયર, રાજુ, નિશાબેન લવકુમારના કાકા, સ્વ. સરસ્વતીબેન ખીમજીભાઈ (મિરજાપર)ના ભત્રીજા, પ્રજ્ઞેશ,
પીયૂષ, રોહિત, મેહુલના મામા,
લખમશીભાઈ, સુરેશભાઇ, પ્રવીણભાઈ,
ધર્મેશભાઈ (ગાંધીધામ), કંચનબેન દિનેશ વોરાણી (મુંબઈ)ના
બનેવી તા. 10-6-2025ના
અવસાન પામ્યા છે. બંન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. 12-6-2025ના ગુરુવારે સાંજે 5થી 6 કચ્છ પાટીદાર
લક્ષ્મીનારાયણ સનાતન સમાજ સંકુલ, મિરજાપર
હાઈવે, લક્ષ્મી માર્બલ સામે રોડની અંદર, ભુજ ખાતે.
ભુજ : ખત્રી ફાતમાબાઈ (ધુનાણી) (તેરાવાળા) (ઉ.વ. 80) તે મ. સાલેમામદ મામદના પત્ની, ઈસ્માઈલ, અબ્બાસ,
જાવેદ, રાબિયાબેન આદમ (તેરા), મ. કુલસુમબેન ઓસમાણ (ભુજ), સાબેરાબેન ફારૂક (નલિયા)ના
માતા તા. 10-6-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 12-6-2025ના ગુરુવારે સવારે 10.30થી 11.30 મુસ્તફા જમાતખાના, મુસ્તફા નગર, ભુજ ખાતે.
ભુજ : સુમરા અસલમ રમજુ (ઉ.વ. 52) તે સુમરા મુસ્તાક દાઉદ, સુમરા અમજદ દાઉદના ભાઇ, જુણેજા અકરમ, મેમણ આદિલ, મેમણ ગુફરાનના
સસરા તા. 9-6-2025ના
અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 12-6-2025ના ગુરુવારે સવારે 10થી 11 મેમણ જમાતખાના, આઝાદ ચોક, ભુજ ખાતે.
ભુજ : (મોથાળાવાળા) ખલીફા સિદ્દિક સુમાર (ઉ.વ. 90) તે મ. ઓસમાણ સુમારના ભાઈ, મ. ફકીરમામદ સિદ્ધિક (હમલા મંજલ)ના જમાઈ,
જાફર સિદ્ધિક, જુસબ સિદ્ધિક, અબ્દુલ સિદ્ધિક, રજાક સિદ્ધિક, મજીદ સિદ્ધિક, ખાલિદ સિદ્ધિકના પિતા, મ. રફીક ઓસમાણના મોટાબાપા, મ. આધમ સિદ્ધિક, હાજી સાલેમામદ સુલેમાન, મ. ઉમર જકરિયા, મામદ કારાના સસરા, મ. અલીમામદના મામા તા. 10-6-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 12-6-2025ના ગુરુવારે સવારે 10થી 11 માંજોઠી જમાતખાના, ભુજ ખાતે.
અંજાર : મૂળ દેવરાસણ (મહેસાણા)ના ગઢવી ચંદ્રિકાબેન કિશનદાન
(રત્નુ) તે કિશનદાન કરણીદાનના પત્ની, ભારમલદાન દેવીદાન લાળશ (દરશડી)ના પુત્રી, મેહુલદાન,
હરેશદાનના માતા તા. 10-6-2025ના અવસાન પામ્યા છે. બેસણું 11-6-2025થી 12-6-2025ના
નિવાસસ્થાને નેન્સી સોસાયટી, મેઘપર,
અંજાર ખાતે.
મુદરા : પરમાર બબીબેન સંગ્રામજી (ઉ.વ. 74) તે સ્વ. દાનસંગજી, સ્વ. મમુજી, સ્વ. ધનજી, સ્વ. રામજી, સ્વ. ભચીબેનના બહેન, ચંપાબેન, સ્વ. પ્રભાબેન., લક્ષ્મીબેનના
નણંદ, અશ્વિન, હિરેન, જિતેન્દ્ર, વિક્રમ, રૂપલ કલ્પેશ
ચૌહાણ, રોનીકા રાજન મેર, વૈશાલી પરેશ સોલંકી,
જિજ્ઞાના ફઈ, રમીલાબેન, પ્રિયાબેનના
ફઈસાસુ, પૂજા, હિતેન (મીતરાજ), ધ્રુવી, સિદ્ધરાજના દાદી તા. 10-6-2025ના અવસાન પામ્યા છે. બેસણું
તા. 12-6-2025ના ગુરુવારે સાંજે 4થી 5 ખારવા સમાજવાડી, મુંદરા ખાતે.
માધાપર (તા. ભુજ) : મૂળ મુંદરાના મેઘબાઈ શામજીભાઈ મતિયા (ઉ.વ.
60) તે શામજીભાઇ લક્ષ્મણભાઇ મતિયા
(આકાશવાણી ભુજ)ના પત્ની, શંકરભાઇ લક્ષ્મણભાઇ
મતિયાના નાનાભાઈના પત્ની, અમિત, પ્રફુલ્લા,
દિલીપના માતા, સ્વ. મીનાબેન, ભાવનાબેન, હિંમત વેરશીભાઇ દેવરિયા (ચેમ્બુર મુંબઈ)ના
સાસુ, આનંદ, હરેશ, લક્ષ્મી, સવિતા, યશોદા,
દક્ષાના માસી, મૂરજીભાઇ વાલજીભાઇ દનિચા (ગણેશનગર)ના
પુત્રી, હીરાલાલ, નાગશી, લાલજી, કેશવજી, અજબાઈ, મમીબેનના બહેન તા. 10-6-2025ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 11-6- 2025ના સવારે 9 કલાકે પ્લોટ નં. 50, રાધાનગર -2 (મેઘપર કુંભારડી)થી મામૈદેવ
બગથડા યાત્રાધામ, અંજાર જશે.
વીરા (તા. અંજાર) : અજાભાઇ નારણભાઇ ચૈયા (ઉ.વ. 84) તે હમીરભાઇ નારણભાઇ ચૈયાના
ભાઇ, રાધુભાઇના પિતા, બાબુભાઇ
હમીરભાઇ ચૈયા, હસમુખભાઇ હમીરભાઇ ચૈયાના મોટાબાપા, શંભુભાઇ, હર્ષભાઇ, હેમ,
યુવેનના દાદા તા. 9-6-2025ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર નિવાસસ્થાન વીરા, તા. અંજાર ખાતે.
ઘાણીથર (તા. રાપર) : જીકુંવરબા અજુભા જાડેજા તે બચુભા તથા મેઘુભાના
માતા, હરિસિંહ તથા વિશ્વરાજસિંહના દાદી તા. 10-6-2025ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા
તા. 22-6-2025ના નિવાસસ્થાને.
ભચાઉ/સામત્રા : ધૈર્ય મયૂરભાઇ જોશી (ઉ.વ.17) તે ચેતનાબેન મયૂર જયંતીલાલ
જોશીના પુત્ર, સ્વ. જયંતીલાલ ભાઇશંકર
જોશી, નરોત્તમભાઇ, સ્વ. બળવંતભાઇના પૌત્ર,
ઉપાધ્યાય લાભશંકર તથા ગોદાવરીબેનના પરદોહિત્ર, ગં.સ્વ. અનુરાધાબેન પ્રફુલ્લચંદ્ર ઉપાધ્યાય, નયનાબેન,
નરોત્તમભાઇ, રાજેશભાઇ (સામત્રા)ના દોહિત્ર,
અંજનાબેન, દિવ્યેશભાઇ, આનંદભાઇ,
દીપાબેન, ઉર્વશીબેન વિશાલ વ્યાસ (દહીંસરા),
જીંકલ, દીક્ષિત પ્રફુલ્લભાઇ ઉપાધ્યાયના ભાણેજ,
વિજય, રાજ, વિજય,
નંદકિશોરના ભત્રીજા, નવ્યા, મિશ્વા, મહાદેવ, યુક્તિ,
નિધિના ભાઇ તા. 8-6-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 13-6-2025ના સાંજે 5થી 6 નિવાસસ્થાન પટેલવાસ, ભચાઉ ખાતે તથા મોસાળ પક્ષની સાદડી તા. 11-6-2025ના બુધવારે સાંજે 5થી 6 કાશીરામ જેઠા ઉપાધ્યાયના નિવાસસ્થાન સામત્રા ખાતે.
નલિયા (તા. અબડાસા) : જાડેજા પ્રહલાદસિંહ પૃથ્વીરાજસિંહ (ઉ.વ.15) તે જયુભા મેરામણજી જાડેજા, સ્વ. વજુભા મેરામણજી જાડેજા, નરપતાસિંહ ખેંગારજી જાડેજા,
સ્વ. જગદીશાસિંહ ખેંગારજી
જાડેજા, સ્વ. હરદેવાસિંહ
ખેંગારજી જાડેજાના પૌત્ર, ઘનશ્યામાસિંહ જયુભા જાડેજા, મુકેંદ્રાસિંહ વજુભા જાડેજા
(ભાવનગર), મહેન્દ્રાસિંહ
વજુભા જાડેજા (ભાવનગર), રાજેન્દ્રાસિંહ નરપતાસિંહ જાડેજા,
શિવરાજાસિંહ નરપતાસિંહ જાડેજા, યોગેન્દ્રાસિંહ
જગદીશાસિંહ જાડેજા, દીપકાસિંહ જગદીશાસિંહ જાડેજા, કુલદીપાસિંહ હરદેવાસિંહ જાડેજા, કિશનાસિંહ હરદેવાસિંહ
જાડેજાના ભત્રીજા, અજયાસિંહ
ઘનશ્યામાસિંહ જાડેજાના નાના ભાઈ તા. 9-6-2025ના અવસાન પામ્યા છે. બેસણું
દરબાર ગઢ - નલિયા ખાતે.
વાડાપદ્ધર (તા. અબડાસા) : મોહનબા ધીરુભા જાડેજા (ઉ.વ. 90) તે સ્વ. કૈલાશબા નટુભા સોઢા, વિલાસબા હરદેવસિંહ પરમાર, જાડેજા જયેન્દ્રસિંહ, લિતેન્દ્રસિંહ, કિરપાલસિંહ (માજી સરપંચ)ના માતા, વિશ્વરાજસિંહ,
કૌશિકસિંહ, તીર્થરાજસિંહ, મનદીપસિંહ, વૃતિકાબા, શ્રુતિકાબાના
દાદી, કૃતિકાબાના પરદાદી તા. 10-6-2025ના અવસાન પામ્યા છે. બેસણું
નિવાસસ્થાન વાડાપદ્ધર ખાતે.
રાજકોટ : નૂતનબેન જયેશભાઇ કક્કડ (ઉ.વ. 77) તે સ્વ. જયેશભાઇ કાંતિલાલ કક્કડ
(રવિ પ્રકાશનવાળા) (હંસા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સદ્ગુરુદેવ હરિચરણદાસજી મહારાજ ભોજનાલય)ના
પત્ની, ચિરાગ, અમીબેન રાજનકુમાર
નથવાણી, ટમીબેન જિતેનકુમાર સીમરિયા (જામનગર)ના માતા, રોશનીબેન ચિરાગભાઇ કક્કડના સાસુ, પ્રિયાંક અને ઇશિકાના
દાદી, સ્વ. મુકુંદભાઇ પોપટ (રાયપુર)ના પુત્રી તા. 9-6-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
/ બેસણું તા. 12-6-2025ના ગુરુવારે સાંજે 4.30થી 6 યોગી સભાગૃહ, બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, કાલાવડ રોડ, રાજકોટ ખાતે.
મુંબઇ : મૂળ ભુજના વસંતભાઇ કોઠારી (ઉ.વ. 85) તે સ્વ. લક્ષ્મીબેન અને સ્વ.
મંજુલાબેન મણિલાલ કોઠારી (સોનાઘેલા)ના પુત્ર, ઇન્દુબેનના પતિ, સ્વ. મણિબેન હંસરાજ પોપટ (થોભરાણી)
(ભુજ)ના જમાઇ, બિનલ અને નીનાના પિતા, રશ્મિબેનના
સસરા, રાહીલના દાદા, સ્વ. જયંતીલાલભાઇ,
કીર્તિભાઇ (નિ. દેનાબેંક), સ્વ. રમેશભાઇ (વડોદરા),
સ્વ. કમળાબેન તુલસીદાસ (ભુજ), જ્યોતિબેન જેઠાલાલ
(ઘાટકોપર), સ્વ. ભારતીબેન, દેવીલાબેન કાંતિલાલ
(ભુજ), વર્ષાબેન ગિરીશભાઇ (નાંદેડ)ના બનેવી, નિખિલ, જિતેન, પારસ, ધર્મીન, ખુશાલી, વિનયના ફુઆ,
સ્નેહલતાબેન, પ્રફુલ્લભાઇ, રાજેશભાઇ, દીપા, હેતલ, દીપા, ધારા, નીલમ, રતીનના માસા તા. 6-6-2025ના
અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર રાખેલ નથી.