ભુજ : ભાવસાર હિતેશ રણછોડ (ઉ.વ. 56) તે સ્વ. દેવીબેન, સ્વ. રણછોડભાઇના
પુત્ર, સ્વ. વિનોદભાઇ, કિશોરભાઇ,
ગં.સ્વ. ગૌરીબેનના ભત્રીજા, ગીતાબેનના પતિ,
હેન્સી અને ધર્મેશના પિતા, જયદીપ સોનીના સસરા,
હાર્દિકના નાના, માલતીબેન, નીતાબેન, ગં.સ્વ. જિજ્ઞાબેન, જુલીબેન,
મનીષ, હિરેન, અમનના ભાઇ,
નવીનભાઇ, ધીરજભાઇ (ગજ્જર), સ્વ. હરેશભાઇ ગાલા, ભરતભાઇના સાળા, ગં.સ્વ. ગૌરીબેન બાબુભાઇ પરમારના જમાઇ, રવજી,
ગોવિંદ, ઇશ્વર, ભાવનાબેન,
આશાબેનના બનેવી તા. 8-6-2025ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 10-6-2025ના
સાંજે 5થી 6 જબલેશ્વર મહાદેવ મંદિર, જેષ્ઠાનગર, ભુજ ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)
ભુજ
: મૂળ ફરાદીના હાલે મુંબઇ રાજગોર અમૃતલાલ મોતા (ઉ.વ. 74) તે સ્વ. લીલબાઇ લીલાધર ચત્રભુજ મોતાના પુત્ર, કમળાબેનના પતિ, દીપાલી, નયન,
પ્રશાંતના પિતા, સ્વ. વિજયાબેન સામજીભાઇ લધાભાઇ
ઉગાણી (કોન્ટ્રાક્ટર) (ભુજ)ના જમાઇ, પુષ્પાબેન, ગં.સ્વ. જયાબેન, ગં.સ્વ. ઉર્મિલાબેન, ઉષાબેન (મસ્કા), જયશ્રીબેન, પ્રતિમાબેન
(ગાંધીધામ), પ્રકાશ (કોન્ટ્રાક્ટર), પ્રતાપ
(સાન્ટ્રિંગ)ના બનેવી, પ્રવીણચંદ્ર બાવા, સ્વ. કાંતિલાલ મોતા, સ્વ. નવનીચંદ્ર મોતા, મણિશંકર મોતા (મસ્કા), મનીષભાઇ ઝાલા, મુકેશભાઇ જોષી (ગાંધીધામ)ના સાઢુભાઇ, દિલ્પાબેન અને શૈલાબેનના
નણદોઇ, હેમાંગિની, દીપ, મીતના ફુઆ, સંગીતા, દક્ષા,
મીતા, રીપા, પલ્લવી,
દીપુ, ભક્તિ, રાજેશ્રી,
કૃતિ, ટીનેશ, દિલીપ,
નીલેશ, રવીન્દ્ર, કિરીટ,
નરેશ, તુષાર, જયદીપ,
જિગરના માસા તા. 4-6-2025ના
નાલાસોપારા (મુંબઇ) ખાતે અવસાન પામ્યા છે. શ્વસુર પક્ષની સાદડી તા. 10-6-2025ના મંગળવારે સાંજે 5થી
6 રાજગોર સમાજવાડી, ડાંડા બજાર,
ભુજ ખાતે.
અંજાર
: રમણીકભાઇ ઇંધાણી (હડિયા) (ઉ.વ. 66) તે
સ્વ. લક્ષ્મીબેન વીરજીભાઇ ઇંધાણીના પુત્ર, ગંગાબેનના પતિ, ભગવતીબેન, મંજુબેન, મધુબેનના પિતા,
સ્વ. રાજીબેન વેલજીભાઇ બલદાણિયાના જમાઇ, દેવજીભાઇ
વીરજીભાઇ ઇંધાણી, રાજીબેન, વીરીબેન,
મોંઘીબેન, શાંતિબેન, દયાબેનના
ભાઇ, નરેન્દ્રભાઇ, જીતુભાઇ, સવિતાબેનના કાકા, નરશીભાઇ, મનસુખભાઇના
સસરા, હરીશ, ડોનલ, ધવલ, જ્યોતિ, મોહિત, વત્સના દાદા, સાહિલ, ઋષી,
વિષ્ણુ, રિદ્ધિ, જયના નાના
તા. 8-6-2025ના અવસાન પામ્યા
છે. પ્રાર્થનાસભા તા. 11-6-2025ના
બુધવારે સાંજે 5થી 6 યદુવંશી સોરઠિયા સમાજવાડી (શ્રી કૃષ્ણવાડી), વોરાસર સોસાયટીની બાજુમાં, અંજાર ખાતે.
અંજાર
: સુનીલ ઉદવાણી (ઉ.વ. 50) (રાજ
દાબેલીવાળા) તે ગં.સ્વ. મંગળાબેન ચંદ્રકાન્ત ઉદવાણીના પુત્ર, સ્વ. નેણશી દેવકરણ ઉદવાણીના પૌત્ર, હંસાબેનના પતિ,
આયુષી, કાવ્યાના પિતા, સ્વ.
વનિતાબેન પ્રવીણભાઇ જશરાજ ભીન્ડે (કિડાણાવાળા)ના જમાઇ, કુંદનબેન
વીરેન્દ્રભાઇ, પ્રજ્ઞાબેન પ્રતાપભાઇ (સતાપર), ગં.સ્વ. જયાબેન, ગં.સ્વ. ચંદાબેન, સ્વ. રેખાબેનના ભત્રીજા, રવિલાલ લક્ષ્મીદાસ જોબનપુત્રા
(પુના)ના ભાણેજ, ભરતભાઇ, વિપુલભાઇ (સહજાનંદ
દાબેલી-ગાંધીધામ), હિતેશભાઇ, દામિની ધર્મેશભાઇ
જીવાણી (મુંબઇ), જિજ્ઞાબેન જિગરભાઇ પલણ (ભુજ)ના ભાઇ, સીતાબેનના દિયર, બીનાબેન, રિન્કુબેનના
જેઠ, લીનાબેન કીર્તિભાઇ ચંદન, અલ્પાબેન
રાજેશભાઇ ધામેચા, પ્રીતિબેન રાજેશભાઇ આડઠક્કર, હેમીશાબેન વિનોદભાઇ આડઠક્કર, સચિનભાઇ ભીન્ડેના બનેવી,
રાજ, ઇજિયા, દેવ,
મીત, દીપ, દર્શનના કાકા,
મંથન, નિષ્ઠા, સૌમ્યના મામા
તા. 8-6-2025ના અવસાન પામ્યા
છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 11-6-2025ના
બુધવારે સાંજે 5થી 6 લોહાણા મહાજનવાડી, સવાસર નાકા,
અંજાર ખાતે.
માંડવી
: સુમરા નૂરબાઇ હુશેન (ઉ.વ. 90) તે
હાજી જુસબના માતા, મોઇન, ઇશા, હારૂનના
દાદી તા. 8-6-2025ના અવસાન પામ્યા
છે. વાયેઝ-જિયારત તા. 10-6-2025ના
મંગળવારે સવારે 10થી 11 વલ્લભનગર જમાતખાના, માંડવી ખાતે.
મુંદરા
: તુર્ક રજબઅલી ફકીરમામદ (ઢોલી) (ઉ.વ. 65) તે
મોહમદ સર્જિલના પિતા, ગની અને ઈલિયાસના ભાઈ, મ. પપુ ઢોલીના કાકા તા. 9-6-2025ના
અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 12-6-2025ના
ગુરુવારે સવારે 10થી 11 શાહ મુરાદ બુખારી દરગાહ કમ્પાઉન્ડ, મુંદરા ખાતે.
રાપર
: મૂળ પલાંસવાના મીર સુભાનબાનુ બાબુભાઇ તે બાબુભાઇ મીર (પ્રિયા લોન્ડ્રી-રાપર)ના પત્ની, મહેબૂબ, સાહિલ, શબ્બીર,
મેરાજના માતા, સબનબાનુ, સહીદાબાનુ,
નસીબબાનુના સાસુ, રહીમભાઇ, ઇકબાલભાઇ (સી.એચ.સી. પલાંસવા), ફિરોજભાઇ, સનાતનભાઇના બહેન, અનવર, અબ્બાસ,
સોહિલના કાકી, નવસાદ, જાહીદના
ફઇ, આર્યન, માહીન, સાહીન, માહીરા, સુહાન, અસદાન, આદીલના દાદી તા. 8-6-2025ના અવસાન પામ્યા છે. જિયારત તા. 10-6-2025ના સવારે 10 વાગ્યે
નિવાસસ્થાને પાણીના ટાંકાની બાજુમાં, અયોધ્યાપુરી, રાપર ખાતે.
માધાપર
(તા. ભુજ) : મૂળ બલાંગીરના ગં.સ્વ. મંજુલાબેન (ઉ.વ. 88) તે સ્વ. દેવરામ અમરશી પઢારિયાના પત્ની, પ્રદીપ, લલિત, હિતેશ, ગં.સ્વ. મીનાબેન, ગં.સ્વ. મધુબેન, હંસાબેન, ગં.સ્વ. ધરમિષ્ટાના માતા, નમ્રતા, રીટા, ટિશા, સૃષ્ટિના દાદી, મીના, નિમિષા,
હેતલ, સ્વ. અમૃતલાલ પંચાલ (છત્તીસગઢ), સ્વ. કિશોર પિત્રોડા (છત્તીસગઢ), ચમનલાલ સોલંકી (મુંબઈ),
સ્વ. વસંત મારૂ (વિરાણી મોટી)ના સાસુ, જિતેશ સહારેના
દાદીસાસુ, સ્વ. દામજી, સ્વ. ચૂનીલાલ,
સ્વ. માવજી, સ્વ. રામજી, મહેન્દ્ર, સ્વ. વસંત, સ્વ. મણિબેન,
સ્વ. અમૃતબેન, લલિતાબેન, સ્વ. ધનીબેન, સ્વ. શાંતાબેનના ભાઈના પત્ની, ડો. લક્ષ્મીદાસ વિશનજી મકવાણા (માંડવી)ના પુત્રી તા. 8-6-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષોની પ્રાથનાસભા તા. 11-6-2025ના બુધવારે સાંજે 5થી
6 સોરઠિયા વાડી, ગાયત્રી મંદિરની
બાજુમાં, જૂનાવાસ, માધાપર ખાતે.
માધાપર
(તા. ભુજ) : મૂળ દુધઇના મનોજભાઈ પરસોત્તમભાઇ ગરવલિયા (ઉ.વ. 60) તે ગં.સ્વ. ગુણવંતીબેન પરસોત્તમભાઇ પ્રેમજીભાઈ ગરવલિયા
(ગજ્જર)ના પુત્ર, સ્વ. મીનાબેન પ્રકાશભાઈ રાવલ, લતાબેન
(અમદાવાદ)ના ભાઇ, સિદ્ધાર્થના મામા તા. 8-6-2025ના અવસાન પામ્યા
છે. પ્રાર્થનાસભા તા. 12-6-2025ના
ગુરુવારે સાંજે 5થી 6 રાજગોર સમાજવાડી, આરટીઓ રિલોકેશન,
ભુજ ખાતે.
રાજપર
(તા. માંડવી) : પરમાર પચાણભાઇ અરજણ (ઉ.વ. 90) તે
દેવકાબેનના પતિ, હીરાભાઇ, ખેંગારભાઇ, મગનભાઇના પિતા, ભરત, પરસોત્તમ,
ચંદ્રિકાબેન ભરત લોંચા (અમદાવાદ), સુરેશ,
પૂજા, હેતલ, નીલમબેન ભરત
ચાવડા (માનકૂવા), ભાવિક, સાહિલના દાદા,
સ્વ. બાબુલાલ, સ્વ. શિવજીભાઇ, સ્વ. દેવજીભાઇના કાકાઇ ભાઇ, જમનાબેનના દિયર, લાલબાઇ તથા ડાઇબેનના જેઠ, વાલબાઇ, લીલાબેન, રસીલાબેનના સસરા, ભગવતીબેન,
બીનાબેન, લક્ષ્મીબેનના દાદાસસરા, સ્મિત, કાવ્ય, તીર્થ, હાર્દિ, વ્યોમના પરદાદા, દાનાભાઇ,
રાજેશભાઇ, બીનાબેન જેન્તીલાલ લોંચા (આણંદસર-વિથોણ),
જવેરબેન મોહનભાઇ લોંચા (વિથોણ)ના કાકા, દમયંતીબેન
પરસોત્તમભાઇ સોલંકી (કાદિયા), જેન્તીલાલ, ગિરીશ, વસંત, નયનાબેન હિતેષ ગોહિલ
(ઉખેડા), વિનોદના મોટાબાપા, સ્વ. હીરબાઇ
ખીમજી (કોટડા-જ.)ના જમાઇ, સ્વ. માલાભાઇ, સ્વ. તેજાભાઇ, સ્વ. મગનભાઇના બનેવી અવસાન પામ્યા છે.
બારસવિધિ તા. 12-6-2025ના
ગુરુવારે સત્સંગ, તા. 13-6-2025ના
શુક્રવારે સવારે 10 વાગ્યે ઘડાઢોળ નિવાસસ્થાન રાજપર
ખાતે.
તલવાણા
(તા. માંડવી) : મૂળ રાસાજી ગઢડાના વાઘેલા હેતુભા ભારૂભા (ટીલાત) (ઉ.વ. 85) તે સ્વ. જીવણજી, સ્વ. નટુભા,
સ્વ. નવગણજી, સ્વ. જોરૂભા, ઉમેદસંગ, લાલુભા, પૂજુભાના ભત્રીજા,
સ્વ. ઉદેસંગ, જીતુભા, ઝીણુભા,
બહાદૂરસિંહ, ખુમાનસિંહ, ભિખુભા,
સ્વ. રૂપસિંહ, સ્વ. હમીરજીના મોટા ભાઇ,
દશરથસિંહ, ઘનશ્યામસિંહ, હરદેવસિંહ,
હઠુભા, હરપાલસિંહ, બટુકસિંહ,
અરવિંદસિંહ, મહેન્દ્રસિંહના મોટાબાપુ, હર્ષપાલસિંહ, હરદીપસિંહ, અભિરાજસિંહ,
નાગદેવસિંહ, કીર્તિરાજસિંહ, દેવદત્તસિંહના દાદા તા. 9-6-2025ના
અવસાન પામ્યા છે. સાદડી તા. 13-6-2025ના
શુક્રવારે અજાણી ડેલી, તલવાણા ખાતે. ઉત્તરક્રિયા તા. 20-6-2025ના શુક્રવારે નિવાસસ્થાને.
બિદડા
(તા. માંડવી) : હાશબાઈ ખમુભાઈ વિંઝોડા (ઉ.વ. 65) તે
ખમુભાઈ ભીમાભાઈના પત્ની, સામજીભાઈ ખમુભાઇ વિંઝોડા, રમેશભાઈ ખમુભાઈ વિંઝોડાના માતા, કાનજીભાઈ ધેડા (કારાગોગા)ના
પુત્રી, રામજીભાઈ કાનજીભાઈ ધેડાના બહેન, સીમાબેન, ક્રિષ્નાબેન, અલ્પેશ,
સપના, કાર્તિક, તમન્ના,
દર્શનાના દાદી તા. 8-6-2025ના
અવસાન પામ્યા છે.
પત્રી
(તા. મુંદરા) : વાલબાઇ દેશરભાઇ વરોંધ (મહેશ્વરી) (ઉ.વ. 107) તે દેશર જુમાના પત્ની, સ્વ. મગા દેશર, સ્વ. સુમાર દેશર, મેઘબાઇ, સ્વ. કેશરબાઇ, રાણબાઇના
માતા, હીરજી મગા, ગોવિંદ સુમાર,
રાજેશ મગા, સ્વ. દેવજીભાઇના દાદી, હરેશ, જેન્તી, મહેશ, દિનેશ, સુરેશ, ગીતા, હંસા, મંજુલા, દિવ્યાના મોટા દાદી,
આશબાઇ, લીલબાઇ, લક્ષ્મીબેનના
દાદીસાસુ, સ્વ. નાનબાઇ મગાભાઇ, સ્વ. માલબાઇ
સુમારભાઇના સાસુ, લધારામ કાનજી સુંઢા, સ્વ.
ગોવિંદભાઇ કાનજીભાઇ સુંઢા (તલોદ), સ્વ. બાબુભાઇ વાલજી દાફડા
(ગાંધીધામ-ગણેશનગર), સ્વ. આશબાઇ જુમાના નાના બહેન, સ્વ. શામજી જુમા, સ્વ. આતુ જુમા, સ્વ. મગા જુમા, સ્વ. વાલજી જુમા (વારોંધ)ના માસી તા.
8-6-2025ના અવસાન પામ્યા
છે. બેસણું મહેશ્વરીવાસ, પત્રી ખાતે.
રામાણિયા
(તા. મુંદરા) : સરકી લતીફ સિધિક (ઉ.વ. 55) તે
ઈમરાન, આદીલ, મોસીન, અકરમ, અફશાનાના પિતા, સરકી મામદ
સિધિક, કુલસુમ, મેમુના, મ. ઝુબેદા, મ. ધુલાના ભાઈ, અઝીઝ
સમેજા (કેરા)ના સસરા, મ. અભુ સાદ (અંજાર)ના જમાઈ, સમેજા હુશેન અલીમામદના સાળા, સરકી અબ્દુલ મામદના કાકા,
અકબર, સિકંદર, જાવેદ,
વસીમના મામા તા. 9-6-2025ના
અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 12-6-2025ના
સવારે 10થી 11 મુસ્લિમ જમાતખાના, રામાણિયા ખાતે.
વડવા
કાંયા (તા. નખત્રાણા) : ધીરજલાલ ખીમજી વાસાણી (ઉ.વ. 63) તે સ્વ. કેશરબેન ખીમજી દેવજી વાસાણીના પુત્ર, પ્રેમીલાબેનના પતિ, મોહનલાલ, હરિલાલના
મોટા ભાઈ, ઊર્મિલાબેનના
જેઠ, કિરિટ, જયેશ, રેખાબેન (વેશલપર)ના પિતા, દીક્ષિત, હિનાબેન (તલવાણા), ફાલ્ગુનીબેન (વડવા), મિત્તલબેન (ખિરસરા)ના મોટાબાપુ,
નિરંજનાબેન, અમૃતાબેન, હિરેન
પટેલ (વેશલપર), સુરેશ પટેલ (તલવાણા), વિજય પટેલ (વડવા), સંદીપ પટેલ (ખીરસરા)ના સસરા, આન્યા, તસ્ય, વિયાંશીના દાદા, સ્વ. પુરષોત્તમદાસ
ભાણજી જબુઆણી જબલપુર (મુંદરા)ના જમાઈ તા. 8-6-2025ના અવસાન પામ્યા છે. પાર્થનાસભા તા. 10-6-2025ના
સવારે 8.30થી 11.30, બપોરે 3થી
5 પાટીદાર સમાજવાડી, વડવા કાંયા (નવાવાસ)
ખાતે.
વિથોણ
(તા. નખત્રાણા) : કુશમબેન નાયાણી (સુરાણી) (ઉ.વ. 54) તે
નરેન્દ્રભાઇ નાયાણીના પત્ની, નીકિતા, ખુશાલ,
પુનિતના માતા તા. 8-5-2025ના
અલવાલ હૈદરાબાદ ખાતે અવસાન પામ્યા છે. બેસણું તા. 11-6-2025ના
બુધવારે સવારે 8થી 11 મનસુખભાઇ ભાણજી નાયાણીના નિવાસસ્થાન ખાતે.