• રવિવાર, 19 મે, 2024

અવસાન નોંધ

ગાંધીધામ : મૂળ નાના આસંબિયાના મંછાબા કુંવરસિંહ જાડેજા (.. 89) તે સ્વ. કુંવરસિંહ બાપુભા જાડેજાના પત્ની, સ્વ. બળવંતસિંહ, મહાવીરસિંહ, પરાક્રમસિંહ, હંસાબા મહાવીરસિંહ ઝાલા (ખંભલાવ), સરદારબા સુજાનસિંહ રાણા (ઢવાણા)ના માતા, સ્વ. પ્રવીણસિંહ બાપુભા જાડેજા, નંદાબા હનુભા ગોહિલ (જાળિયા), સ્વ. હાજુભા ચાંદુભા, સ્વ. વજુભા ચાંદુભા, ભગુભા ચાંદુભા, સુખદેવસિંહ મનુભાના મોટા ભાભી, દક્ષાબા જયવીરસિંહ રાણા (અચારડા), ગાયત્રીબા સુરેન્દ્રસિંહ વાઘેલા (ગાંધીધામ), વીરેન્દ્રસિંહ બળવંતસિંહ, ચિરાગસિંહ મહાવીરસિંહ, દીપેન્દ્રસિંહ બળવંતસિંહ, યુવરાજસિંહ મહાવીરસિંહ, પાર્થરાજસિંહ પરાક્રમસિંહ, દિવ્યરાજસિંહ પરાક્રમસિંહના દાદી, સ્વ. બાપાલાલ રઘુભા ઝાલા (ભોયકા), પુરીબા નવુભા જાડેજા (ટુન્ડા)ના બહેન, કિરીટસિંહ નવુભા, સ્વ. કિરીટસિંહ ગંભીરસિંહ (રાજપર), રાજેન્દ્રસિંહ નવુભાના માસીબા, ગંભીરસિંહ બાપાલાલ ઝાલા, સ્વ. સુરેન્દ્રસિંહ બાપાલાલ ઝાલાના ફઈબા, પૃથ્વીરાજસિંહ વીરેન્દ્રસિંહ, દક્ષરાજસિંહ યુવરાજસિંહ, પૂર્વજિતસિંહ ચિરાગસિંહ, શૌર્યરાજસિંહ પાર્થરાજસિંહના મોટા દાદી, ભગીરથસિંહ મહાવીરસિંહ ઝાલા, શિવરાજસિંહ સુજાનસિંહ રાણા, જયરાજસિંહ સુજાનસિંહ રાણાના નાની, રણજિતસિંહ પ્રવીણસિંહ જાડેજા, વંદનાબા નરેન્દ્રસિંહ ઝાલા (કારોલ)ના ભાભુ તા. 5-5-2024ના અવસાન પામ્યા છે. બેસણું તા. 7-5-2024ના મંગળવારે સાંજે 5.30થી 6.30 રાજપૂત ક્ષત્રિય સમાજવાડી, કંડલા કોમ્પ્લેક્સ, વોર્ડ 5/બી, આદિપુર ખાતે. ઉત્તરક્રિયા તા. 16-5-2024ના ગુરુવારે લીલાશા નગર, નિવાસસ્થાને. તા. 11-5-2024થી 13-5-2024 દરમ્યાન પ્રાર્થનાસભા (બેસણું) દરબારગઢ, નાના આસંબિયા ખાતે.

આદિપુર : નાથબાવા આદિત્યનાથ (.. 11) તે જિતેન્દ્રનાથના પુત્ર, પુષ્પાબેન નારાણનાથ (ડગાળાવાળા)ના પૌત્ર, ભક્તિબેન, સંધ્યાબેનના નાના ભાઈ, સ્વ. સાવિત્રીબેન બાલનાથ, ગં.સ્વ. સાવિત્રીબેન જગદીશનાથ, ગુણવંતીબેન દેવનાથ, ગં.સ્વ. ચંદ્રિકાબેન શાંતિનાથ, નિર્મળાબેન સોમનાથ, સાવિત્રીબેન રવીન્દ્રનાથના પૌત્ર, રમેશનાથ બાલનાથ, વનિતાબેન દીપકનાથ, પલ્લવીબેન અજિતનાથ, હીનાબેન રાજેશનાથ, ખુશાલીબેન જવાનનાથ, સાગરનાથ, રાહુલનાથ, અનુબેન કરમનાથ, રેખાબેન અશોકનાથ, કિરણબેન કાનનાથ ખીમાણી, આરતીબેન ભરતનાથ, અંજલિબેન રમેશનાથ, ગં.સ્વ. રોશનીબેન કિશનનાથ, જિજ્ઞાબેન દીપકનાથ, હેતલબેન શક્તિનાથ, કંચનબેન ઉત્તમનાથ, દીક્ષિતાબેન અને દામિનીબેનના ભત્રીજા તા. 6-5-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 9-5-2024ના ગુરુવારે સાંજે કલાકે અને ધાર્મિકક્રિયા તા. 16-5-2024ના ગુરુવારે નિવાસસ્થાન બેવાળી લાઈન, શીતળા માતાના મંદિર પાસે, આદિપુર ખાતે.

કુકમા (તા. ભુજ) : હાલે મહાડ (રાયગઢ) કચ્છ ગુર્જર ક્ષત્રિય જયાબેન વલમજી રાઠોડ (.. 75) તે સ્વ. વલમજી પરબત રાઠોડના પત્ની, સ્વ. પાર્વતીબેન પરબત રાઠોડના પુત્રવધૂ, વસંતલાલ (કુકમા), કાશીબેન કેશવજીભાઇ રાઠોડ (કટક), રંજનબેન સુરેશભાઇ વરૂ (ગોંદિયા), સ્વ. લીલાવંતીબેન પ્રેમજીભાઇ ચાવડા (દેવળિયા)ના ભાભી, પુષ્પાબેન વસંતલાલના જેઠાણી, હરીશ, હિતેશ, પ્રકાશ, હંસાબેનના માતા, દીક્ષિતા, હિરલના સાસુ, રિદ્ધિ, મહતી, મૈત્રીના દાદી, રિતેશ, નયનના મોટાબા, ભવ્ય, આયુષ, કાવ્યા, હીરના પરદાદી, સ્વ. શાંતાબેન રામજી ચૌહાણ તથા સ્વ. ગોમતીબેન સામજીના પુત્રી, સ્વ. મૂળજીભાઇ, સ્વ. નારાણભાઇ, સ્વ. કરશનભાઇ, દયારામભાઇ, સ્વ. ધીરજલાલભાઇ, શિવલાલભાઇ, સ્વ. કુંવરબેન વિશનજી રાઠોડ (પાંઢરી), સ્વ. કાશીબેન મોહનલાલ ટાંક (દેવળિયા), સ્વ. ભાગેરતીબેન જીવરામ ચૌહાણ (અંજાર)ના બહેન, સ્વ. મણિબેન, સ્વ. બચુબેન, કાંતાબેન, મંજુલાબેન દયારામ, મંજુલાબેન ધીરજલાલ, કુસુમબેનના નણંદ તા. 6-5-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 8-5-2024ના બુધવારે સાંજે 5થી 6 શ્રીકૃષ્ણ પ્રણામી મંદિર, સિનુગ્રા, તા. અંજાર ખાતે.

માનકૂવા (તા. ભુજ) : મૂળ સુમરાસરના કુંવરબેન કરશનભાઇ ધોરિયા (ગરવા મારાજ) (.. 75) તે સ્વ. કરશનભાઇ શિવજીભાઇ ધોરિયાના પત્ની, રામજી, હમીર, પ્રવીણના માતા, શાંતાબેન, ગીતાબેન, કવિતાબેનના સાસુ, પ્રીતિ, નરેન્દ્ર (કપિલ), ધ્રુવ, કાજલબેનના દાદી, ગોવિંદભાઇ (સુમરાસર), સ્વ. ભગવાનજી (માનકૂવા), સ્વ. કાનજી (માનકૂવા), સ્વ. ફુલાબેન હરજીભાઇ ગેડિયા (માનકૂવા), સ્વ. સમીબેન માવજીભાઇ ગેડિયા (લોડાઇ), પુરીબેન રામજી ગેડિયા (લોડાઇ)ના ભાભી, સ્વ. મેદેબેન મુરાભાઇ ગેડિયા (ચાંદ્રાણી-કોટડા)ના પુત્રી, ગં.સ્વ. રાણીબેન મૂળજી દવે (નખત્રાણા), ગં.સ્વ. જમુંબેન રૂપાભાઇ જોગેલ (ઢોરી)ના બહેન તા. 5-5-2024ના અવસાન પામ્યા છે. તા. 12-5-2024ના સાંજે સત્સંગ અને તા. 13-5-2024ના સવારે 7થી 10 ઘડાઢોળ (પાણી) નિવાસસ્થાને.

સરલી (તા. ભુજ) : ઓઢેજા હાજી કાસમ અલીમામદ (.. 60) તે મામદ અકરમના પિતા, દાઉદ રમજુ, ઇબ્રાહિમ રમજુ, હુશેન અલીમામદ, મામદ અલીમામદના ભાઈ તા. 6-5-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 9-5-2024ના ગુરુવારે સવારે 10થી 11 સરલી મસ્જિદ ખાતે.

બિદડા (તા. માંડવી) : મૂળ શેરડીના બબીબાઇ (.. 75) તે સંઘાર રામજીભાઇ મઠુંભાઇ ચંદ્રગાના પત્ની, શિવજીભાઇ, કાનજીભાઇના માતા, હાજાભાઇ, ખીમજીભાઇ, કલ્યાણભાઇ, જાનબાઇ, કાનબાઇ (કલ્પના), ગોરબાઇના ભાભી, લક્ષ્મીબેન, હીરબાઇના સાસુ, આશારિયાભાઇ કલ્યાણભાઇ ચાવડા (શેરડી)ના બહેન, જિજ્ઞેશ, રાજેશ, મુકેશ, રેખાબેન, રિયાબેનના દાદી, હર્ષ, દક્ષના મોટા દાદી તા. 6-5-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા. 9-5-2024 સુધી નિવાસસ્થાન મફતનગર, બિદડા ખાતે.

ડેપા (તા. મુંદરા) : પોપટલાલ (.. 74) તે રતનબાઇ વેલજી શિવજીના પુત્ર, સ્વ. નાનબાઇના પતિ, દીપેશના પિતા, નાગલબાઇ ડુંગરશી રીટા (લાકડિયા)ના જમાઇ, વિમળાબાઇ કોરસી ગડા, ઉમરબાઇ ખેતસી શાહ, જયાબેન પ્રવીણ ગાલાના ભાઇ તા. 6-5-2024ના અવસાન પામ્યા છે.

સાડાઉ (તા. મુંદરા) : સુમરા કુલસુમબેન ફકીરમામદ (.. 73) તે . સુમરા ફકીરમામદના પત્ની, સુમરા કરીમ, સુમરા રજાક, સુમરા શકુરના માતા, . સુમરા હુશેન ખમીસાના ભાભી, સુમરા આમદ, સુમરા ગનીના બહેન, ઇમરાન, સોહિલ, શકીલના દાદી તા. 5-5-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 8-5-2024ના બુધવારે સવારે 10થી 11 નિવાસસ્થાને ભોરારા આટી વાડી વિસ્તાર, સાડાઉ ખાતે.

નાના કપાયા (તા. મુંદરા) : દિનેશ મૂરજી સોધમ (.. 33) તે કાનબાઇ મૂરજી કારાના પુત્ર, સોનબાઇના પતિ, નીતેશ, જશોદા, ભાવનાના ભાઇ, હેમરાજ, અરવિંદના ભત્રીજા, ભીમજી ધેડાના જમાઇ તા. 6-5-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ પૂર્ણ થઇ ગઇ છે.

શિરાચા (તા. મુંદરા) : રામજી કમા બુચિયા (.. 68) તે સ્વ. સામાબાઇ કમાના પુત્ર, ગૌરીબેનના પતિ, રાજેશ, દેમાબેનના પિતા, નયનાબેન, શિવજી કરશન ખોખરના સસરા, સ્વ. જીવાભાઇ, દેવલબાઇ, સ્વ. સજનાબાઇ, સ્વ. રામીબાઇ, રતનબાઇ, મગીબાઇ, લખીબાઇના ભાઇ, હમીર રાણા, દેવશી ટાભાના કાકાઇ ભાઇ, નારાણ, રામજી આણદાના બનેવી, હરેશ, રવજી જીવાના મોટાબાપુ, ભાવિકા, નિશુ, કાર્તિકના દાદા, અલ્પા, રોહિતના નાના તા. 6-5-2024ના અવસાન પામ્યા છે. આગરી તા. 8-5-2024 અને તા. 9-5-2024ના સવારે ઘડાઢોળ પાણી નિવાસસ્થાન શિરાચા ખાતે.

દેશલપર-કંઠી (તા. મુંદરા) : મૂળ નરાના જુમા મામદ રાઠોડ (.. 57) તે રમજાન, ગફુરના ભાઇ, રમજુ, મથડા સલીમના બનેવી, અભુભખર જુમ્મા કોકાના સાળા તા. 6-5-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 8-5-2024ના સવારે 10થી 11 દેશલપર કંઠી મસ્જિદ ખાતે.

વિરાણી મોટી (તા. નખત્રાણા) : થાવરભાઇ લખમશી ગરવા તે સ્વ. વેલજીભાઇ, સ્વ. મેઘજી, ખીમજી, બધારામના ભાઇ, સ્વ. પ્રથ્માબેનના પતિ, ચંપાબેન, ગવિતાબેન, નીતા, પૂનમ, મોહન, મનજી, બાબુભાઇ, રામજી, પ્રવીણ, ભાણબાઇ ભવાન જોગમના કાકા, નોરત્તમ, ગૌતમ, દીપ, સંજય, કમલેશના નાના તા. 6-5-2024ના અવસાન પામ્યા છે. સાદડી ત્રણ?દિવસ તથા બારસવિધિ તા. 17-5-2024ના સવારે 10 કલાકે.

આણંદસર?(મંજલ) : કમલેશ ડાયાલાલ સામજી પારસિયા (.. 35) તે સ્વ. શારદાબેન ડાયાલાલના પુત્ર, વસંતભાઇ, સંગીતાબેન, જીજ્ઞાબેનના નાનાભાઇ, અરવિંદભાઇ, રમણભાઇ?મેઘજી પોકાર (દેશલપર)ના ભાણેજ તા. 6-5-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા. 7-5-2024 મંગળવારે સવારે 8થી 11 તથા બપોરે 3થી 5 સતપંથ?સમાજવાડી ખાતે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang