• રવિવાર, 19 મે, 2024

અવસાન નોંધ

ભુજ : ગં.સ્વ. સુશીલાબેન (રેવાબેન) શંભુલાલ ગણાત્રા (ઉ.વ. 92) તે સ્વ. શંભુલાલ વાલજીભાઇ ગણાત્રા (મુંદરા)ના પત્ની (ઠા. છગનલાલ ધરમશી ગાંધી પરિવાર), સ્વ. લાલજીભાઇ તુલસીદાસભાઈ થોભરાણી (ભુજ)ના પુત્રી, કીર્તિ ગણાત્રા (જિ.પં.), ચંદ્રિકાબેન (અંજાર)ના માતા, મીનાબેન (કોર્ટ-ભુજ), શાંતિલાલ મજેઠિયા (અંજાર)ના સાસુ, પ્રતીક અને કશ્યપના દાદી, પાનેરી ગણાત્રાના દાદીસાસુ, પ્રાંશીના પરદાદી, જિજ્ઞા (અંજાર), ચાર્મી (મુંદરા)ના નાની, સ્વ. રામદાસભાઇ, સ્વ. ધનજીભાઇ, ચૂનીલાલભાઇ, સ્વ. બચુબેન, ગં.સ્વ. જયાબેન, ગં.સ્વ. પ્રભાબેન, સ્વ. કિશોરભાઇ, શશિભાઇ, પુષ્પાબેન (ભુજ)ના બહેન, સ્વ. દ્વારકાદાસભાઇ, સ્વ. વિરજીભાઇ, સ્વ. ચંદુલાલભાઇ (મુંદરા), સ્વ. મણિબેન (માંડવી), સ્વ. શાન્તાબેન (ગાંધીધામ)ના ભાઇના પત્ની બરોડા ખાતે અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 5-5-2024ના રવિવારે સાંજે 5થી 6 નાનજી સુંદરજી સેજપાલ ભીવંડીવાલા લોહાણા મહાજનવાડી, પ્રથમ માળે. રૂખાણા હોલ, ભુજ ખાતે. લૌકિક વ્યવહાર બંધ છે.

ભુજ : ઉમંગ વિનોદભાઈ માંડવિયા (ઉ.વ. 35) તે વિનોદભાઈ નાથાભાઈ માંડવિયા (બીએસએનએલના નિવૃત્ત અધિકારી) અને જયશ્રીબેનના પુત્ર, પ્રિયાના પતિ, શુભમના મોટા ભાઈ, અનિલભાઈ માંડવિયાના ભત્રીજા, જગદીશભાઈ ઉજેનિયાના જમાઈ તા. 3-5-2024ના અવસાન પામ્યા છે. બેસણું તા. 6-5-2024ના સોમવારે સાંજે 5.30થી 6.30 ગોસ્વામી સમાજવાડી, રામધૂનની બાજુમાં, હમીરસર તળાવની સામે, ભુજ ખાતે.

ગાંધીધામ : મૂળ ચકારના અશ્વિનભાઈ જશરાજભાઈ ઠાકરિયા (બારોટ) (કે.પી.ટી.) (ઉ.વ. 71) તે ગં.સ્વ. અંબિકાબેનના પતિ, જયશ્રી, ભાવેશ, મનીષના પિતા, સ્વ. નરેન્દ્ર, ભૂપેન્દ્ર બરોટના ભાઈ, ડો. સંજય, કેપ્ટન કિરીટ બારોટના ભાઈ (કાકાના દીકરા), સ્વ. ચમનભાઇ દેવસુરના ભાણેજ, સ્વ. રામજીભાઈ માલાના બનેવી, મહેન્દ્રભાઈ મંધુડાના સસરા, હિમાંશુ, ઓમના દાદા, ભૂમિ, વીરના નાના તા. 2-5-2024ના અવસાન  પામ્યા  છે. પ્રાર્થનાસભા તા. 4-5-2024ના સાંજે 5.30થી 6.30 સોનલધામ, ડી.સી.-2, આનંદ માર્ગ સ્કૂલની બાજુમાં, ગાંધીધામ ખાતે. લૌકિક વ્યવહાર ત્રણ દિવસનો રાખવામાં આવ્યો છે.

ગાંધીધામ : મૂળ મોટી ખાખરના સામાબેન સંજોટ (ઉ.વ. 72) તે  સ્વ. રામકુમાર સંજોટના પત્ની, પૂનમબેન જાટ (પૂર્વ સાંસદ), કિશોરભાઈ, સુશીલભાઈ, સંગીતા સંજોટના માતા, વેલજીભાઈ જાટના  સાસુ,  દિવ્યેશ, રિશીકેશ, વેદિકાના નાની, ધૈર્ય, દિવ્યાંશુ, ધાનેશ, ઉર્વીશના દાદી તા. 3-5-2024ના અવસાન પામ્યા છે. આગરી તા. 5-5-2024ના તથા ઘડાઢોળ (પાણીવિધિ) તા. 6-5-2024ના   મકાન નં. 20, નીલકંઠ હોમ્સ, ગળપાદર એરપોર્ટ સામે. પ્રાર્થનાસભા તા. 6-5-2024ના સાંજે 5.30થી 6.30 અંબાજી મંદિર હોલ, ઓસ્લો ખાતે.

આદિપુર : રાજેશ આત્મારામ મેંઘાણી (ઉ.વ. 54) (રાજ આર.ઓ. સિસ્ટમવાળા) તે સ્વ. ગીતાબેનના પતિ, પારસના પિતા, અનિતા પ્રકાશ ટેવાણી (નડિયાદ)ના ભાઇ, રોશનીના સસરા, હર્ષિતના દાદા, દુનિચંદ ગોવિંદરામ મેંઘાણી, મુરલીભાઇ, સ્વ. ચંદરભાઇ, આસનદાસ (નડિયાદ), મીરા અરજનદાસ ભંભાણી (અમદાવાદ)ના ભત્રીજા, રાજુ, જયકિશન, ચેતન, કમલ, રીટા વાસુ ટેવાણી (ગાંધીધામ), વીનુબેન દીપક મુરજાણી (રાજકોટ), અંજલિ વિક્રમ પારવાણી (દિલ્હી), વનિતા ગૌરવ ચાવડા (વડોદરા)ના કાકાઇ ભાઇ તા. 1-5-2024ના અવસાન પામ્યા છે. પઘડી/પ્રાર્થનાસભા તા. 4-5-2024ના શનિવારે સાંજે 6.30 કલાકે ઝૂલેલાલ મંદિર, નવવાળી, આદિપુર ખાતે.

આદિપુર : મૂળ સાંધાણના કેશરબેન પૂનમચંદ કટુઆ તે સ્વ. પૂનમચંદ જુમા કટુઆના પત્ની, સ્વ. દેવજીભાઇ, ખીમજીભાઇ, સ્વ. હીરજીભાઇ, પાર્વતીબેનના માતા, જાનકીબેન, મૂલાબેન, સોનાબેનના સાસુ તા. 30-4-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ પૂર્ણ થઇ ગઇ છે.

અંજાર : પુષ્કર્ણા બ્રાહ્મણ ગં.સ્વ. ગયાબેન મોહનલાલ હર્ષ (ઉ.વ. 85) તે સ્વ. મોહનલાલ જીવણદાસ હર્ષના પત્ની, સ્વ. સુરેશભાઇ (દ્વારકાધીશ મંદિર), સ્વ. પ્રફુલ્લભાઇ, શાંતિલાલ (રાજન પકવાન), ભારતીબેન, લતાબેનના માતા, ગં.સ્વ. સરલાબેન, ગં.સ્વ. કમળાબેન, જયશ્રીબેન, ચંદુલાલ વાસુ (નલિયા), ભરતભાઇ આચાર્ય (નાની વિરાણી)ના સાસુ, સ્વ. કેશવજી રાઘવજી પણિયા (નિરોણા)ના પુત્રી, સ્વ. આણંદજીભાઇ, સ્વ. વેલાબેન, સ્વ. દેવજીભાઇના બહેન, સ્વ. દેવકન્યાબેન હંસરાજના દેરાણી, મંજુલાબેન મૂળશંકરના જેઠાણી, સ્વ. સાવિત્રીબેન (મુંદરા), સ્વ. વસંતબેન (મુંદરા), ચંદાબેન (જામનગર)ના ભાભી, દીપેન (પ્રમુખ, અંજાર પુષ્કર્ણા બ્રાહ્મણ મહાસ્થાન, રામ ઘનશ્યામ જન્મોત્સવ ટ્રસ્ટ), જિતેન (માધવ ઓટો), અભિષેક, પુનિત (કે.પી.ટી.), પ્રતીક, રાજન (પ્રમુખ, બજરંગ દળ-પૂર્વ કચ્છ), મયૂરી, સ્વેતાના દાદી, ગીતા, સોનલ, પૂનમ, ભક્તિ, ડિમ્પલ, ફાલ્ગુની, ધવલભાઇ પણિયા (ભુજ)ના દાદીસાસુ, દુલારી, મુકેશ, વિશાલ, રોહિત, સૃષ્ટિ, પ્રિયા, પાર્થના નાની, ધ્રુવ, પ્રકૃતિ, કિયાન, રાજવી, રાઘવ, ધ્રુવિ, કિવ, વેદના પરદાદી તા. 2-5-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 4-5-2024ના શનિવારે સાંજે 5થી 6 રઘુનાથજી મંદિર, સવાસર નાકા, અંજાર ખાતે.

અંજાર : યજુર્વેદી શ્રીમાળી બ્રાહ્મણ જયેશ (ઉ.વ. 59) તે સ્વ. રમણીકલાલ ભવાનીશંકર દવે તથા સ્વ. કસ્તૂરબેનના પુત્ર, સ્વ. પ્રદીપકુમાર રમણીકલાલ, સ્વ. ભરત, અરૂણકુમાર રમણીકલાલ (રિટાયર્ડ બેંક ઓફ બરોડા), રાજેશ રમણીક (એડિશનલ ડિસ્ટ્રીક્ટ જજ-દિયોદર)ના ભાઇ, ગીતાબેન, રેખાબેન, ભાવનાબેનના ભાઇ, સ્મિતાબેન, વૃંદાવનબેનના દિયર, નિશાબેનના જેઠ, માનસીના કાકા, જય, દીપિકાના મોટાબાપા, સ્વ. હરિલાલ દવે (અમદાવાદ)ના દોહિત્ર તા. 3-5-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 4-5-2024ના સાંજે 5.30થી 6.30 શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિ, મહાલક્ષ્મી મંદિર, બ્રહ્મપુરી, અંજાર ખાતે.

મુંદરા : ભુકેરા મો. હાફીઝ (ઉર્ફે આવેજ) અનવર (ઉ.વ. 11) તે ભુકેરા અ. સતારના પૌત્ર, ભુકેરા અનવર (ઉર્ફે પપ્પુ)ના પુત્ર તા. 2-5-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 5-5-2024ના રવિવારે સવારે 11થી 12 મહેશનગર જમાતખાના, મુંદરા ખાતે.

માધાપર (તા. ભુજ) : ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ ભુવડ સમવાય મનોરમાબેન (ઉ.વ. 68) તે સ્વ. નારાણજી રણછોડ વ્યાસના પત્ની, મૂળશંકરભાઇ (સોરઠિયા સમાજવાડી વ્યવસ્થાપક)ના માતા, સ્વ. રામબાઇબાના પુત્રવધૂ, દમયંતીબેનના સાસુ, સ્વ. જશોદાબેન હરજીવન, સ્વ. રમાબેન દયારામના દેરાણી, ગં.સ્વ. કમળાબેન જશવંત રાવલ (મોરબી)ના પુત્રી, સનતકુમાર, પરેશભાઇ, સરોજબેન, ઉર્મિલાબેનના બહેન, સ્વ. મૂળશંકરભાઇ, સ્વ. ચમનલાલભાઇ, ગં.સ્વ. ભાનુબેન, ગં.સ્વ. રમાબેન, સ્વ. જગદીશભાઇ, ઉર્મિલાબેન રાવલ, શશિકાંતભાઇ, ઇન્દિરાબેન ઉપાધ્યાયના કાકી, સ્વ. હીરાલક્ષ્મીબેન, ગં.સ્વ. ભગવતીબેન, સ્વ. સરલાબેન, અલ્કાબેનના કાકીજી, ગં.સ્વ. કંચનબેન જોષી, જ્યોતિબેન ઠાકર, ભારતીબેન ઉપાધ્યાય, નરેન્દ્ર, અનિલ, નૂતનબેન ત્રિવેદી, મયૂર, વિમલ, મહેક, શિવાની, દીપાલીના દાદી, ઇન્દિરાબેન, કલ્પનાબેન, ડિમ્પલબેન, પ્રિયંકાબેનના દાદીજી તા. 2-5-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 4-5-2024ના સાંજે 4થી 5 ઔદિચ્ય બ્રહ્મસમાજ નારાયણવાડી, જી.ઇ.બી. ઓફિસ સામે, માધાપર ખાતે.

માધાપર (તા. ભુજ) : મૂળ કાઠડાના પરેશપુરી પ્રવીણપુરી ગોસ્વામી (ઉ.વ. 30) તે ગં.સ્વ. દમયંતીબેન દયાલપુરીના પૌત્ર, ગીતાબેન પ્રવીણપુરીના પુત્ર, નીતાબેનના પતિ, ધ્રુવના પિતા, આનંદપુરીના મોટા ભાઇ, નેન્સીબેનના જેઠ, સ્વ. પુરણપુરી, સ્વ. ગોપાલપુરી, સ્વ. ગાયત્રીબેન શંકરપુરી, ચેતનાબેન દિનેશગર (પદ્ધર), દક્ષાબેન જિતેન્દ્રગિરિ (મેરાઉ), સવિતાબેન પ્રફુલ્લગિરિ (વિરાણી મોટી)ના ભત્રીજા, નીરાલી, શીતલગિરિ, દેવના મામાઇ ભાઇ, સ્વ. વિમળાબેન શંકરગર ગોસ્વામી (કાલી તલાવડી)ના દોહિત્ર, તુલસીગર, પ્રભાબેન રમેશગર (ઝીંકડી), ચંદ્રિકાબેન ધનગર (ઝીંકડી), કસ્તૂરબેન (કાલી તલાવડી)ના ભાણેજ, સ્વ. કાન્તાબેન પ્રવીણગર ગૌસ્વામી (પુનડી)ના જમાઇ, નવીનગિરિ નારાણગિરિ (ભુજ), ગં.સ્વ. વર્ષાબેન કિશોરગર (રામાણિયા), બીનાબેન પ્રવીણપુરી (ડુમરા), ગીતાબેન કેશવગિરિ (ધાવડા), ચેતનાબેન અનિલગિરિ (માધાપર)ના બનેવી, ધનગર ચંચલગર (કોટડા-ચકાર), સ્વ. દમયંતીબેન દયાલનાથ (કોટડા-ચકાર)ના ભાણેજ જમાઇ તા. 3-5-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા દાદાણા પક્ષ-નાનાણા પક્ષ-સાસરા પક્ષની તા. 6-5-2024ના સોમવારે સાંજે 4થી 5 કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજવાડી, જૂનાવાસ, માધાપર ખાતે. બારસની વિધિ તા. 14-5-2024ના મંગળવારે નિવાસસ્થાને ગ્રિન સિટી, દેવનાથ મહાદેવ મંદિર પાછળની શેરી ખાતે.

શેરડી (તા. માંડવી) : સંગાર કરસન (ઉ.વ. 46) તે સ્વ. લધુભાઈ પૂંજાના પુત્ર, સ્વ. પરબત ગગુ (કોજાચોરા)ના જમાઈ, લક્ષ્મીબેનના પતિ,   રાજેશ અને જયશ્રીના પિતા, ભાવેશ અને મોહનના મોટા ભાઈ,  કેશર અને કાનજીના ભત્રીજા તા. 3-5-2024ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાને તા. 4-5 થી તા. 6-5 સુધી ત્રણ દિવસ.

લફરા-રામગઢ (તા. મુંદરા) : માધુભા ભગવાનજી જાડેજા (ઉ.વ. 64) તે સ્વ. ઓનુભા, સ્વ. રઘુભા, ભચુભા, સુખુભા, સ્વ. મહોબતસિંહ, સ્વ. સતુભાના ભાઇ, તખતસિંહ, ગુમાનસિંહના પિતા તા. 1-5-2024ના અવસાન પામ્યા છે. સાદડી દરબાર ડેલી, લફરા ખાતે. ઘડાઢોળ તા. 10-5-2024ના.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang