• રવિવાર, 19 મે, 2024

અવસાન નોંધ

ભુજ : મૂળ માંડવીના કિશોરભાઇ રામજી બ્રહ્મક્ષત્રિય (.. 74) (જી..બી.) તે સ્વ. ભાઇલાલ દવેના જમાઇ, સ્વ. મુક્તાબેન કુંવરજી દુબલ, ગં.સ્વ. મધુબેન કેશવજી કારાતેલા, સ્વ. ભગવાનજી રામજી શનિશ્ચરાના ભાઇ, સ્વ. મુક્તાબેન, ગં.સ્વ. તારાબેનના દિયર, દીપ્તિ, લીના, પ્રીતિ, પ્રણવના પિતા, પ્રીતિ પ્રણવના સસરા, પરમ, પરંજપ (મુન્નો)ના દાદા તા. 30-4-2024ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.

ભુજ : ગં.સ્વ. દુર્ગાબેન પ્રાણલાલ ઠક્કર (પલણ) (.. 71) તે સ્વ. પ્રાણલાલ હીરજી પલણ (અંજારવાળા)ના પત્ની, સ્વ. હીરજી મોતીરામ પલણ (અંજારવાળા)ના પુત્રવધૂ, સ્વ. લવજીભાઇ, ગોપાલભાઇ, ભક્તિ અરવિંદભાઇ જોબનપુત્રા, મંજુબેનના ભાભી, ભાવેશ, જિજ્ઞેશના માતા, પૂજાબેન, રીનાબેનના સાસુ, રિધીમાના દાદી, વિજયાબેન ગોપાલજીભાઇના જેઠાણી, જતિન તથા કાજલબેન સાગર સોનેતાના મોટાબા, સ્વ. મૂળજી રામજી ભગદે (મુંદરા)ના પુત્રી, સ્વ. દીવાકર, સ્વ. પ્રભાબેન, સ્વ. ચંપાબેન શશિકાંત ચંદન (નેત્રા), વાસુદેવ, પંકજ, ગીતાબેનના મોટા બહેન, શોભનાબેન, બકુલાબેન, નીતાબેનના નણંદ તા. 30-4-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 2-5-2024ના ગુરુવારે સાંજે 5થી 6 નાનજી સુંદરજી સેજપાલ લોહાણા મહાજનવાડી, ગ્રાઉન્ડ ફલોર, વી.ડી. હાઇસ્કૂલની બાજુમાં, ભુજ ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)

ભુજ : મારૂ કંસારા સોની .સૌ. ચંપાબેન (.. 76) તે પ્રાણજીવન ઓધવજી બારમેડાના પત્ની, સ્વ. ઓધવજી રતનશી બારમેડા (ભુજ)ના પુત્રવધૂ, સ્વ. લખમશી દેવશી વિશાપરમાર (અંજાર)ના પુત્રી, મહેન્દ્રભાઇ (પ્રાણ મેટલ્સ), સત્યમભાઇ (મહેન્દ્ર ટ્રેડિંગ-પ્રમુખ ભુજ મેટલ મર્ચન્ટ એસોસિયેશન, ગ્રીન વ્હીલ્સ ઇલે. વેહિકલ્સ), મીતાબેન જગદીશ બાટવિયા, સંગીતાબેન બિહારીભાઇ બુદ્ધના માતા, હેતલબેન, માનસીબેન, સ્વ. જગદીશભાઇ, બિહારીભાઇ (જામનગર)ના સાસુ, ઉર્મિલાબેન ઘનશ્યામભાઇ, વંદનાબેન ચંદ્રકાન્તભાઇ, રીટાબેન ધીરજભાઇ, દર્શનાબેન ધર્મેન્દ્રભાઇ, દમયંતીબેન (જામનગર), ઇન્દુબેન (નડિયાદ), રંજનબેન (ભુજ)ના ભાભી, ધન્ય, આરવ, દર્શિલ, વિહાના દાદી, ધૂન, પરમના નાની, સ્વ. પરસોત્તમભાઈ (બાબુભાઇ), સ્વ. કેશવલાલભાઇ, સ્વ. રામદાસભાઇ, હરિલાલભાઇ (અંજાર), સ્વ. મણિબેન (ભુજ), ઝવેરબેન (ભુજ), જનકબેન (સિકંદરાબાદ)ના બહેન તા. 1-5-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 3-5-2024ના શુક્રવારે સાંજે 5થી 6 વાગડ બે ચોવીસી વાડી, આર.ટી.. ભુજ ખાતે.

ભુજ : મૂળ નાગોરના ગૌરીગર પરસોત્તમગર ગોસ્વામી (નિવૃત્ત એસ.ટી.) (.. 77) તે સ્વ. મીઠીબેન પરસોત્તમગર માધવગરના પુત્ર તા. 27-4-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 2-5-2024ના ગુરુવારે સાંજે 4થી 5 દશનામ ગોસ્વામી સમાજવાડી, રામધૂનની બાજુમાં, ભુજ ખાતે.

ભુજ : જિતેન માધવજી આશર (.. 58) તે સ્વ. મંજુલાબેન માધવજી હંસરાજ આશર (ઘીવાલા) (માંડવીવાળા)ના પુત્ર, મીતાબેનના પતિ, જીલ અને જુગલના પિતા, સ્વ. સુરેશચંદ્ર હરિદાસ કુડિયા (માંડવી)ના જમાઇ, મહેશભાઇ, વનરાજ, કરશનદાસ (લંડન), ચંદ્રસિંહભાઇ વિજયસિંહભાઇ આશર (મસ્કત), હેમંતભાઇ રમેશભાઇ ગજ્જર (ગાંધીધામ એલ.ડી. ઓટો)ના સાળા, ભારતીબેન (લંડન), કિરણબેન (મસ્કત), જાગૃતિબેન (ગાંધીધામ)ના ભાઇ, મિથુન, જય, મિતુલ, વિભા, શ્વેતા, શ્યામના મામા, હરગોવિંદભાઇ, સ્વ. મહેન્દ્રભાઇ, સ્વ. વિજયસિંહભાઇ, સ્વ. કનુભાઇ, સ્વ. દમયંતીબેન, તારાબેન, નીલમબેન, ઉષાબેનના ભત્રીજા, જયશ્રીબેન, મનીષભાઇના બનેવી તા. 1-5-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 3-5-2024ના શુક્રવારે સાંજે 5.30થી 6.30 બીએપીએસ સ્વામિનારાયણ મંદિર સત્સંગ હોલ, ભાનુશાલી નગર, નિર્મલસિંહ વાડી, ભુજ ખાતે.

ગાંધીધામ : વિનોદચંદ્ર બાલકિશન અગ્રવાલ (બાબુભાઈ) (.. 71) (સત્કાર હોટલવાળા) તે ડો. ભરત અગ્રવાલના ભાઈ, ઉમંગ અગ્રવાલ, હેમાંગ અગ્રવાલના પિતા, પ્રશાંત અગ્રવાલ, નિશાંત અગ્રવાલના કાકા તા. 1-5-2024ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 2-5-2024ના સવારે 9 વાગ્યે નિવાસસ્થાન પ્લોટ નંબર 96, વોર્ડ 7ડી, ગાંધીધામથી નીકળશે.

અંજાર : બકુલ (.. 55) તે ગં.સ્વ. જમનાબેન જશવંતરાય માણેક (દુધઇવાળા)ના પુત્ર, સ્વ. ગોદાવરીબેન તથા સ્વ. પાર્વતીબેન કરશનદાસના પૌત્ર, પ્રીતિબેનના પતિ, કરન તથા કૌશલ્યના પિતા, ગં.સ્વ. હંસાબેન મણિલાલ લાલજી પૂજારા (ભુજ)ના જમાઇ, મનોરમાબેન નાનાલાલ કારિયા, રંજનબેન સુરેશભાઇ ચંદે, હસ્તાબેન કાન્તિલાલ સોઢાના ભાઇ, સ્વ. બળવંતરાય, કાન્તિલાલ (ધમડકા), સાવિત્રીબેન લક્ષ્મીદાસ (અંજાર), લતાબેન નાનજીભાઇ ચંદે, ગીતાબેન ચંદ્રકાન્ત પોપટ, લક્ષ્મીકાન્તના ભત્રીજા, ભાવિક, વિક્રાંત, કાજલબેન અનિલભાઇ જોષીના બનેવી, રાજન, નીલમ, હર્ષા, રિમા, ઉર્વશી, હેતાંગીના મામા, ગં.સ્વ. કાન્તાબેન વિઠ્ઠલદાસ પરબિયાના ભાણેજ, સ્વ. તુલસીદાસ ઉમરશી, સ્વ. કરમશી ઉમરશી, સ્વ. કરશનદાસ ઉમરશી, સ્વ. ગોવિંદજી રતનશી, સ્વ. વેલજી રતનશીના પૌત્ર તા. 30-4-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 2-5-2024ના ગુરુવારે સાંજે 5થી 6 અંજાર ભાટિયા વાડી, ટાઉનહોલ પાસે.

મુંદરા : મૂળ ચોબારીના અશોક ભીમજીભાઇ લકુમ (.. 65) તે સ્વ. વેલબાઇ નકુમના પુત્ર, સ્વ. ભચુભાઇ (મુંદરા), સ્વ. ખીમજીભાઇ (ભુજ), સ્વ. વાઘજીભાઇ (રાપર), સ્વ. ચમનભાઇ (માધાપર), કાકુભાઇ (મુંદરા), સ્વ. બધીબેન ગણેશા (રાપર), શાન્તાબેન જીવરામભાઇ (ભુજ), સ્વ. બબીબેન જખુભાઇ (ભુજ)ના ભાઇ તા. 1-5-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 3-5-2024ના શુક્રવારે સાંજે 4થી 5 ખારવા સમાજવાડી, મુંદરા ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)

માંડવી : ઝુબેદાબેન સૈફુદ્દીન ચકેરા તે . સૈફુદ્દીન ફઝલભાઇ ચકેરા (સાઇકલવાલા)ના પત્ની, હબીબા ચકેરા, મારીયા માંડવીવાલા, ફાતેમા ભારમલના માતા, . કલીમુદ્દીનભાઈ ચકેરા, શબ્બીરભાઇ માંડવીવાલા, અબ્બાસભાઇ ભારમલ (મોરબી)ના સાસુ, અલીહુસેન ફખરુદ્દીન ચકેરાના ફઇ, હાતીમ, તાહા, યુસુફ, તસ્નીમ, જમીલા, તસ્નીમના નાની તા. 1-5-2024ના અવસાન પામ્યા છે. ત્રિજયાના સિપારા તા. 3-5-2024ના શુક્રવારે 12.30 વાગ્યે કુત્બી મસ્જિદ, તૈયબપુરા, માંડવી ખાતે.

ગોડપર-સરલી (તા. ભુજ) : હાજી હસણ હાસમ કુંભાર (.. 68) તે કુંભાર હાજી ખમીસા હાસમના ભાઇ, ફકીરમામદ, કાસમ, સલીમ, અબ્દુલ, હુશેન, અસલમના પિતા અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 3-5-2024ના શુક્રવારે સવારે 9.30થી 10.30 મુસ્લિમ જમાતખાના, ગોડપર ખાતે.

વરસામેડી (તા. અંજાર) : ચૌહાણ ગુલફાનાબાઇ સિકંદર (.. 29) તે નુરશા બાવા (દુધઇ)ના પુત્રી, સિંકદર ફકીરમામદ ચૌહાણના પત્ની તા. 1-5-2024ના અવસાન પામ્યા છે. જિયારત તા. 3-5-2024ના શુક્રવારે સવારે 10થી 11 નિવાસસ્થાન વરસામેડી, તા. અંજાર ખાતે.

ભારાપર (તા. માંડવી) : જીવાબેન રતનશીભાઈ માકાણી (.. 85) તે સ્વ. રતનશીભાઈ વિશ્રામ માકાણીના પત્ની, જેરામભાઈ, પ્રતાપભાઈ, ભાઈલાલ (ભાવેશ), સ્વ. મનસુખભાઈ, સાવિત્રીબેન મનજી સેંઘાણી (મેરાઉ), કસ્તૂરબેન હિંમતલાલ સેંઘાણી (બિદડા), નર્મદાબેન કલ્યાણજીભાઈ રામજિયાણી (મદનપુરા)ના માતા, સવિતાબેન રવજીભાઈ માકાણીના દેરાણી, પ્રભુલાલ, નવીનભાઈ, વિજયાબેન, મણિબેનના કાકી, પાનબાઈના ભાભી, ચંદુ, અંકેશ, વિવેક, દર્શ, વંશ, પંકજ, રાજન, શાન્તાબેન, કૈલાસબેન, હાર્દિબેન, વિરાલીબેન, શિલ્પાબેન, નીકિતાબેન, ધારાબેન, ભક્તિબેનના દાદી, અરૂણાબેન, અલ્પાબેન, સેજલબેન, દીપાબેનના દાદીસાસુ, મિશ્વ, ક્રિશિવ, આરવ, હિયાનના પરદાદી, સ્વ. ધનબાઈ ભીમજીભાઈ નાકરાણી (મંગવાણા)ના પુત્રી, ધનજીભાઈ, મણિલાલભાઈ, મોહનભાઈ, પરસોત્તમભાઈ, માવજીભાઈ, શાન્તાબેન, સવિતાબેન, પારૂબેન, નાનુબેન, મોંઘીબેન, કુંવરબેનના બહેન તા. 30-4-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 2-5-2024ના સવારે 8થી 11.30 અને બપોરે 3થી 5 પાટીદાર ભવન, લવકુશ નગર, ભારાપર-મેરાઉ રોડ ખાતે.

શિરવા (તા. માંડવી) : મેમણ જલુબાઇ (.. 65) તે હાજી ઈબ્રાહીમ હાજી મામદ (કલકતા બાગવાળા)ના પત્ની, ઓસમાણગની અને શકીલ (મેમણ બ્લોક ફેકટરી)ના માતા, હાજી અબ્દુલરઝાક હાજી મામદ (પ્રમુખ કચ્છી મેમણ જમાત-માંડવી)ના ભાભી, હાજી ફકિરમામદ ઉમરના બહેન, હાજી સુલતાન  હાજી હારૂન (મદીના સ્ટોર શિરવા)ના સાસુ તા. 1-5-2024ના અવસાન પામ્યા છે. ઈશાલ સવાબ બહેનો માટે કુરાન ખ્વાની તા. 3-5-2024ના શુક્રવારે બપોરે 3થી 4 તેમજ વાયેઝ-જિયારત 4થી 5 શિરવા મુસ્લિમ જમાતખાના ખાતે.

નાગલપુર (તા. માંડવી) : વડજરિયા ઝવેરબાઇ રાજગોર (.. 86) તે સ્વ. ગંગારામ પ્રાગજી રાજગોર જોષીના પત્ની, સ્વ. લક્ષ્મીદાસ પ્રેમજી ઉગાણી (ભુજ)ના પુત્રી, જયંતીલાલ, નવીનચંદ્ર, ગં.સ્વ. મંજુલાબેન, ગં.સ્વ. સરલાબેનના માતા, કમળાબેન, ભાનુબેન, સ્વ. હરિશંકર ઉગાણી (માંડવી), સ્વ. બાલક્રિષ્ન માકાણી (ભુજ)ના સાસુ, લહેરી, પંકજ, ખુશાલ, દીપાબેન, મોનિકા, પ્રીતિબેનના દાદી, મિત્તલબેન, ધમિષ્ઠાબેન, જિજ્ઞાબેન મહેન્દ્રકુમાર ઉગાણી, કિરણકુમાર મોતાના દાદીસાસુ, જયશ્રી, રાહુલ, રાજેશ, રોબિન, ધારાના નાની, વિધિ, વંદન, હિત, દર્શીના પરદાદી, સ્વ. જેરામ, સ્વ. મણિલાલ, સ્વ. રામજી, સ્વ. જેઠાલાલ, સ્વ. મુરજી (બાબુ), સ્વ. જશુબાઈ (ભીટારા), સ્વ. મીઠાબાઈ (નાગલપર)ના ભાભી, સ્વ. વેલબાઈ, સ્વ. વેજબાઈ, સ્વ. વેલબાઈ, સ્વ. નવલબાઈ, સ્વ. પ્રેમિલાબાઈના દેરાણી, ગં.સ્વ, કમળાબાઈના જેઠાણી, સ્વ. વિસનજી, સ્વ. નારાયણ, ગૌરીશંકર, મનસુખ, સ્વ. ચંદ્રકાંત, દિલીપ, અનિલ, વસંત, નીતિન, ગં.સ્વ. નિર્મળાબેન, હેમલતા, ગં.સ્વ. સુશીલાબેન, તારાબેનના કાકી, ગં.સ્વ. મણિબેન, સ્વ. રામીબેન, સ્વ. ચુનીલાલ, ગં.સ્વ બચુબેન, સ્વ. મણિલાલના બહેન અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 2-5-2024ના ગુરુવારે 4.30થી 6 ગંગારામની વાડી પર, નાગલપુર ખાતે.

મોટા ભાડિયા (તા. માંડવી) : કરમણભાઈ દાદાભાઈ ગઢવી (મૌવર) (.. 72) તે કમશ્રીબેનના પતિ, રાજાભાઈ, રામભાઇના પિતા, પચાણભાઈ દાદાભાઈના ભાઈ, કલ્યાણ, ભીમશી, રાણશી, શિવરાજના મોટાબાપા, સ્વ. મેઘરાજભાઈ વિશ્રામભાઈ થરિયાના જમાઈ, દેવરાજ, લખમણ, સ્વ. પુનશી, સ્વ. સામતના બનેવી તા. 1-5-2024ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન બાંધા વાડી વિસ્તાર ખાતે તેમજ ઉત્તરક્રિયા (પાણી) તા. 11-5-2024ના શનિવારે.

પત્રી (તા. મુંદરા) : વાલાભાઇ સેજાભાઇ ચાવડા (આહીર) (.. 85) તે રાભઇબેનના પતિ, મેમાભાઇ, કરશનભાઇ (પત્રી), જહીબેન (ચાંદ્રોડા), મદીબેન (ભુવડ), મોંઘીબેન (કુકમા), પુરીબેન (વાઘુરા)ના ભાઇ, બાબુભાઇ (પત્રી), સામજીભાઇ (અંજાર), રવજીભાઇ (આદિપુર), કંકુબેન (રવેચીનગર), જાનીબેન (કુકમા), હપીબેન (મીઠીરોહર)ના પિતા, ધનુબેન, લખીબેન, જાનકીબેનના સસરા, શંભુભાઇ, રાજેશભાઇ, કાનાભાઇ (પત્રી)ના મોટાબાપા, જિતેશભાઇ, પારસભાઇ (અંજાર), કપિલભાઇ (પત્રી), તેજસભાઇ (આદિપુર), જ્યોતિબેન, જયશ્રીબેન, શીતલબેન, તન્વીબેન, રદ્ધિબેન, હીરલબેનના દાદા તા. 1-5-2024ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર નિવાસસ્થાને યાદવનગર, પત્રી ખાતે.

દેશલપર-કંઠી (તા. મુંદરા) : મૂળ બેરાજાના જટુભા માધુભા જાડેજા (.. 46) તે મમુમા, ભરતસિંહ, જનકસિંહના ભાઇ, કિશનસિંહ, હિતેન્દ્રસિંહના પિતા તા. 30-4-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા. 30-4થી 4-5 સુધી સવારે 9થી 12, બપોરે 3થી 6 શિરાચા ચોકડી ખાતે.

ગોયરસમા (તા. મુંદરા) : સમા બાઇરાજબા સંગ્રામજી (.. 73) તે સંગ્રામજી ભોજરાજજીના પત્ની, ખાનુભા, નાનુભા, અજિતસિંહ, ભીમજી, ભૂપતસિંહ, નવગણસિંહના માતા, જયદીપસિંહ, મહાવીરસિંહ, હેતરાજસિંહ, ધવલસિંહના દાદી તા. 29-4-2024ના અવસાન પામ્યા છે. બેસણું ગોયરસમા ક્ષત્રિય સમાજવાડીએ. ઘડાઢોળ તા. 9-5-2024ના.

નિરોણા (તા. નખત્રાણા) : નાથાભાઇ હરજીભાઇ નજાર (.. 71) તે સ્વ. ભચીબાઇના પુત્ર, સ્વ. લાલજી લાખા, કાનજી, માનુબાઇ ગોપાલ ખોયલા (ઝુરા)ના ભત્રીજા, લક્ષ્મીબેનના પતિ, મગીબેન ભીમજી ખોખર (મથલ), રામજી, ખીમજીના મોટા ભાઇ, ધનજી, કમળાબેન રમેશ જેપાર (દેવીસર), શિવજી, દેવલબેન રવજી બળિયા (નેત્રા), લક્ષ્મીબેન હરેશ સીજુ (આમારા), પ્રેમજીભાઇના પિતા, સ્વ. ખેતાભાઇ મુરાભાઇ ઓઢાણા (ઝુરા)ના જમાઇ, રેખાબેન, કલ્પેશ, કિરણ, ચાંદની, મિતા, ભગવતી, નિશા, માહી, રવિના દાદા તા. 1-5-2024ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 6-5-2024ના સોમવારે રાત્રે આગરી તેમજ તા. 7-5-2024ના મંગળવારે સવારે ઘડાઢોળ (પાણી) નિવાસસ્થાન નજારવાસ, નિરોણા?ખાતે.

નિરોણા (તા. નખત્રાણા) : ચાડ પરમાબેન હમીરભાઈ (.. 78) તે સ્વ. હમીર ભચાના પત્ની, હધુ નારણ, લખા નાગુના કાકી, પૂંજાભાઈ, માલાભાઈ, રામીબેન, હિરૂબેન (થરાવડા), જોમીબેન (હિરાપર), જશુબેન (વંગ), પારૂબેનના માતા, અરાવિંદ, રામજી, રમેશ, કંકુબેન, શાન્તાબેનના દાદી તા. 1-5-2024ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન ક્રિષ્નાનગર ખાતે.

વિંઝાણ (તા. અબડાસા) : તુર્ક હાજિયાણી હાજરાબાઇ ઇશાક (.. 85) તે સાલેમામદ અને મામદ જુસબના માતા તા. 30-4-2024ના અવસાન પામ્યા છે. જિયારત તા. 3-5-2024ના શુક્રવારે સવારે 10થી 11 નિવાસસ્થાન મેમણ?મસ્જિદના જમાતખાના, વિંઝાણ ખાતે.

કોલકાતા : મૂળ ખોંભડીના કિશોરભાઇ વિઠ્ઠલદાસ બારૂ (.. 79) તે રાજીવ, સ્વ. રિશીના પિતા, વિનોદ, સુધીર, સંજય, મધુબેન ભૂપેન્દ્ર પલણ, રેખા પ્રવીણ ગંધા, ચંદુ રમેશચંદ્ર પૂંજાણી, ભારતી ભરત ભીંડે, પંકજ નરેશ પોપટના ભાઇ, પિનલ તથા શીતલના સસરા, રયાન તથા સાનવીના દાદા, સ્વ. વિઠ્ઠલદાસ અને સ્વ. કસ્તૂરબેનના પુત્ર, હરિરામભાઇ અને મણિબેનના જમાઇ, માનસી, ખુશ્બૂ, સોનલ, ડિમ્પલ, હિમાક્ષી, સ્વ. ભાર્ગવના કાકા, રીચા તથા રોહનના નાના, ભાવેશ, કેતન, પ્રમીત, અર્પિત, કુનાલ, સિદ્ધાર્થ, સાધના, કિન્નરી, જીની, મિત્તલ, ખ્યાલીના મામા તા. 15-3-2024ના કોલકાતા ખાતે અવસાન પામ્યા છે.  સંપર્ક સૂત્ર : રાજીવભાઇ-81005 66654, 89817 72282.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang