• રવિવાર, 19 મે, 2024

અવસાન નોંધ

ભુજ : સમેજા હાજિયાણી રૂકિયાબાઇ (.. 63) તે સમેજા હાજી આમદભાઇ ઇબ્રાહિમભાઇ (નિવૃત્ત કર્મચારી એસ.ટી. વર્કશોપ)ના પત્ની, . મુનશી હાજી અબ્દુલા (અભુભાઇ), સાલેમામદ (નિવૃત્ત કર્મચારી જિલ્લા પંચાયત)ના મોટા પુત્રી, ઇબ્રાહિમ (કાકા), મહમદહનીફ (રોક), અવેશકરનીના માતા, મુનશી અબ્દુલકાદર (મહમદ મુનશી-નિવૃત્ત પોલીસ એસ.આઇ.), . અબ્દુલઅઝીઝાના મોટા બહેન, સમેજા . ઇસ્માઇલ (અભા) અને સલીમના ભાભી, રીહાબ, ઉદૈલ, અબુતુરાબ, હારેમ, મહમદઝુહુરના દાદી, મુનશી મુસ્તફા અને અબ્દુલઅઝીઝના ફઇ, સમા સિકંદર સલીમ (મુંદરા)ના માસી, સમેજા હાજી ફારૂક, હાજી યાસીન, અબ્બાસ, અઝીઝ, ઇનાયત, સાઝીદના કાકી તા. 30-4-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 2-5-2024ના ગુરુવારે સવારે 10થી 11 નિવાસસ્થાન સેજવાલા માતામ, ભુજ ખાતે.

ભુજ : રાયમા હાજિયાણી નિયામતબાઇ (.. 71) તે રાયમા હાજી અલીમામદ ઉમર (જી..બી.)ના પત્ની, . ઉમર જુસબ (ભચાઉ)ના પુત્રવધૂ, હારુન અલીમામદના માતા, ફરહાન અને કામરાનના દાદી, . હારુન, અબ્દુલ, . સલીમ, અનવરના ભાભી, સુલ્તાન, જુસબ, રમજાન, મુસ્તાક, અમીન, અનસના મોટીમા તા. 30-4-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 2-5-2024ના ગુરુવારે સવારે 10થી 11 તાહા મસ્જિદ, સંજોગનગર ખાતે.

અંજાર : ગં.સ્વ. તારાબેન ગોસ્વામી (.. 69) તે સ્વ. વિજયગર ઝવેરગરના પત્ની, સ્વ. નેણાબેન ઝવેરગર હીરાગરના પુત્રવધૂ, અલ્પાબેન, ગં.સ્વ. વિદ્યાબેન, ભાવેશગર, રિતેષગર (રિન્કુ)ના માતા, જિજ્ઞેશપુરી (અંજાર), સ્વ. ભરતગિરિ (માંડવી), નયનાબેન, હરિયાલીબેનના સાસુ, સ્વ. રમેશગિરિ (સુખપર), સ્વ. ધીરજગર, બલવંતગર, રામગર, અશ્વિનગર, સ્વ. જશોદાબેનના ભાભી, દેવપુરી, ભાર્વિબેનના નાની, રેવાના દાદી, અંકિતગર, શક્તિગર, પ્રિયાંશુગર, અભિષેકગર, સોનુબેન, હનીબેન, ભક્તિબેન, હેન્સીબેનના મોટીમા, દીપકગર, મહેશગરના મામી, સ્વ. પાર્વતીબેન માધવગર નથુગર (ભેરૈયા)ના પુત્રી, સ્વ. દામોદરગિરિ (ભેરૈયા), સ્વ. પ્રેમગિરિ (ભેરૈયા), ભરતગિરિ (ભુજ), ગં.સ્વ. જશોદાબેન (દુધઇ), ગં.સ્વ. લક્ષ્મીબેન (નાગલપર), સ્વ. હંસાબેન (મોટા આસંબિયા)ના બહેન તા. 29-4-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 2-5-2024ના ગુરુવારે સાંજે 5થી 6 ગુર્જર ક્ષત્રિય સમાજવાડી (પીરવાડી) ખાતે.

અંજાર : ...સુ. જ્ઞાતિ પરમાર હેમંત (ચકુ) કનકલાલ (.. 30) હાલે નારાણપર તે દમયંતીબેન કનકલાલના પુત્ર, રીચાબેનના પતિ, નિશાના મોટાભાઇ, સ્વ. પ્રેમજી ભવાનજી પરમાર (અંજાર)ના પૌત્ર, સ્વ. મોહનલાલ પ્રેમજી, જયાબેન રાજેશના ભત્રીજા, પંકજ, મહેન્દ્ર, સંજયના કાકાઇ ભાઇ, સ્વ. જયશ્રીબેન રમણીકલાલ પીઠડિયા (અંજાર)ના જમાઇ, પ્રેમિલાબેન ધરમશીના દોહિત્ર જમાઇ, સ્વ. લક્ષ્મીબેન કરસન સાંચના (નારાણપર)ના દોહિત્ર, સ્વ. ભરત, રમેશ (નારાણપર), ગીતા ચંદ્રકાન્ત (રાયપુર), ઉમિતા રાજેશ મોઢ (મુંબઇ), રંજનબેન હરેશ પીઠડિયા (કેન્જોર)ના ભાણેજ તા. 30-4-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની સાદડી તા. 2-5-2024ના સાંજે 4થી 5 નારાણપર મહાજન નગર, વિષ્ણુ સમાજવાડી ખાતે.

અંજાર : મૂળ દુધઇના ઠા. બકુલ જસવંતરાય માણેક (.. 55) તે ગં.સ્વ. જમનાબેન જસવંતરાયના પુત્ર તા. 30-4-2024ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 1-5-2024ના સવારે 9 વાગ્યે નિવાસસ્થાન રામનગર-1થી નીકળશે.

માધાપર (તા. ભુજ) : ઝલકબેન ચંદ્રેશ્વર ભગત (.. 60) તે ચંદ્રેશ્વર વિશ્વનાથ ભગત (રિટા. ફોરેસ્ટર-ભુજ)ના પત્ની, સિકંદર, રાજુ, રાજકુમારના માતા, સુનિતાબેન, ડિમ્પલબેન, અનિતાબેનના સાસુ તા. 29-4-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા રાખેલ નથી. સંપર્ક : 94298 18872.

લોડાઇ (તા. ભુજ) : ભગુભાઇ બતા (.. 68) તે સ્વ. રાણાભાઇ રતાભાઇ બતાના પુત્ર, માવજી (ભગત), વેજીબેન સામજી ચાડ (નાગોર), સ્વ. પુનીબેન ધના ચાડ (કેશવનગર)ના ભાઇ તા. 28-4-2024ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર નિવાસસ્થાન માવજી રાણાભાઇ બતા આહીર સમાજવાડીની પાછળ, લોડાઇ ખાતે.

મોટા કાંડાગરા (તા. મુંદરા) : જાડેજા નાનાબા સાહેબજી (.. 90) તે સ્વ. જીલુભા, દિલુભા, સ્વ. દશરથસિંહના માતા, પ્રફુલ્લસિંહ, યુવરાજસિંહ, યોગરાજસિંહ, રાહુલસિંહ, મિતરાજસિંહના દાદી અવસાન પામ્યા છે. બેસણું મોટા કાંડાગરા રાજપૂત ક્ષત્રિય સમાજવાડી ખાતે. ઉત્તરક્રિયા તા. 7-5-2024ના મંગળવારે.

લાખિયારવીરા (તા. નખત્રાણા) : નારણભાઇ પાયણ (.. 44) તે સ્વ. મેગાબાઇ આશા સુમાર પાયણના પુત્ર, કરમશી આશા તથા ધનીબેન ખેતા બુચિયા (મોરજર)ના ભાઇ, ધનીબેનના પતિ, અશોક, વિશાલ, નેહાના પિતા, નારણ ભામુ ખોખર (મથલ)ના જમાઇ તા. 30-4-2024ના અવસાન પામ્યા છે. આગરી તા. 3-5-2024ના રાત્રે અને ઘડાઢોળ તા. 4-5-2024ના નિવાસસ્થાન લાખિયારવીરા ખાતે.

મોરઝર (તા. નખત્રાણા) : વસ્તાભાઈ જેસરાજ ગઢવી (.. 94) તે સ્વ. મહીદાન જેસરાજ, શંકરદાન જેસરાજ, દેવલબેન ઉદેરામ (સરલી), સ્વ. રામજી ભોજરાજના ભાઇ, લક્ષ્મીશંકર, કરણીદાન, રતનદાન, દમંયતીબેન લખધીરદાન (ચરાખડા), મટુબેન લહેરીદાન (ધુણઈ), રાધાબેન શંભુદાન (રામપર સરવા)ના પિતા તા. 30-4-2024ના અવસાન પામ્યા છે. બેસણું તા. 1-5-2024થી 4-5-2024 સુધી નિવાસસ્થાન મોરઝર ખાતે.

કોઠારા (તા. અબડાસા) : મૂળ સાંયરાના અબોટી બ્રાહ્મણ ઠાકર અશોકભાઈ વાઘજીભાઈ (.. 64) તે સ્વ. મધુરીબેન વાઘજીભાઈના પુત્ર, .સ્વ. પારૂલ (પ્રીતિ)બેનના પતિ, સ્વ. સોમાભાઈ બારિયાના જમાઈ, સ્વ. ભચીબેન નરભેરામ ઠાકર (મુંબઈ)ના ભત્રીજા, સ્વ. ડાહીબેન કુંવરજી જોષી (માંડવી)ના દોહિત્ર, પ્રોફેસર લહેરીકાંત કે. જોષી (માંડવી)ના ભાણેજ, હેન્સ (પ્રિન્સ), ચાહતના પિતા, સ્વ. મહેશભાઈ (આદિપુર), સ્વ. વિજેશભાઈ (મુંબઈ), લાભશંકરભાઈ (નખત્રાણા), મનોજભાઈ (કોઠારા)ના ભાઈ, ગં.સ્વ. ચેતનાબેન (મુંબઈ), મૃદુલાબેન (મુંબઈ), માભાબેન (અંજાર)ના કાકાઈ ભાઈ, ગં.સ્વ. મંગળાબેન (આદિપુર), ગં.સ્વ. રક્ષાબેન (મુંબઈ), શાંતાબેન (નખત્રાણા)ના દિયર, મીનાબેન (કોઠારા)ના જેઠ, સ્વ. દર્શનાબેન મહેશભાઈ (દહીંસરા), સ્મિતાબેન દીપકભાઈ (અંજાર), દીક્ષિતભાઈ (મુંબઈ), વિધિબેને જીલભાઈ ભટ્ટ (માંડવી), નિખિલભાઈ (મુંબઈ), ધારાબેન ઉમંગભાઈ (તરા-મંજલ), અમ્રિતાબેન (મુંબઈ), દિશેનભાઈ, મયૂરભાઈના કાકા, કેવલ, ભવ્યના મોટાબાપા, વૈશાલીબેન, શ્વેતાબેન, રિદ્ધિબેન, પૂજાબેનના કાકાજી સસરા, કોમલબેનના મોટા સસરા, નિત્ય, યુગ, લવ્ય, તિથિ, ગર્વ, આધ્યવીના દાદા, ચાંદની, અર્જુન, રુદ્ર, વિહા, ધર્માર્થના નાના તા. 29-4-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષોની પ્રાર્થનાસભા તા. 3-5-2024ના શુક્રવારે સાંજે 5થી 6 અબોટી બ્રહ્મપુરી, કોઠારા ખાતે.

ડોમ્બીવલી (મુંબઇ)/મસ્કા : મૂળ મસ્કા (તા. માંડવી)ના કુ. રિકલ (રિયા) (.. 25) તે મંજુલાબેન અને શામજી ખીમજી મોતાના પુત્રી, સ્વ. કુંવરબાઇ ખીમજી કેશવજી પુડસાવાલા (મસ્કા)ના પૌત્રી, પ્રિયા બ્રિજેશ જેસરેગોર (ભુજપુર), પંક્તિ દીપકભાઇ (મુંબઇ)ના નાના બહેન, હર્ષિ અને કિટીના માસી, સ્વ. જયંતીલાલ, મનસુખ, પ્રાણજીવન, રમેશ, ભરત, ગં.સ્વ. રુક્ષ્મણિબેન વિશનજી ઉગાણી, રતનબેન મયાશંકર સુખાણી, રાધાબેન ચત્રભોજ વ્યાસ, ગં.સ્વ. પ્રભાબેન હીરાલાલ જોશી (નાસિક), ગં.સ્વ. શાંતાબેન ઉમ્યાશંકર અજાણી, મધુબેન ચંદુલાલ વ્યાસ, દીપાબેન શિવશંકર નાથાણી (મસ્કા), ગં.સ્વ. સરસ્વતીબેન, નર્મદાબેન, ચંપાબેન, મનીષાબેન રમેશચંદ્ર અને મનીષાબેન ભરતના ભત્રીજી, સ્વ. પ્રકાશ, યોગેશ, ટિના, જિતેન્દ્ર, કિશોર, હેતલ, કૌશિક, જયેશ, ચિંતન, જિનલ, પરિન, મીતના કાકાઇ બહેન, ગીતાબેન અને મિરલબેનના નણંદ, .સૌ. સ્વ. મણીબેન અને હીરજી રામજી બોડા (ગુંદિયાળી-શેખાઇબાગ)ના દોહિત્રી, દમયંતીબેન દેવજી બોડા, દીપાબેન હિંમતલાલ બોડા, કસ્તૂરબેન પ્રવીણચંદ્ર મોતા (મસ્કા), નીતાબેન ઉમ્યાશંકર મોતા (બાગ)ના ભાણેજી તા. 29-4-2024ના અવસાન પામ્યા છે. માવિત્ર પક્ષ તેમજ મોસાળ પક્ષની સાદડી તા. 1-5-2024ના બુધવારે બપોરે 3થી 5 રાજગોર સમાજવાડી, મસ્કા ખાતે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang